________________
સામાજિક
શ્રી ઋષભનાથ ચરિત્ર ઊંચા, ઇચ્છા પ્રમાણે ગતિવાળા પાલક નામે વિમાન બનાવે છે. તે વિમાનને ત્રણ સોપાનપંક્તિ છે. તેઓની આગળ વિવિધ રત્નસય ત્રણ તારણ છે, તે વિમાનની અત્યંતર ભૂમિ સમવૃત્ત શેભે છે. તેના મધ્યભાગમાં રત્નનિર્મિત પ્રેક્ષામંડપ છે, મંડપના અત્યંતર ભાગમાં સુંદર માણિક્યથી બનાવેલી, આઠ જન વિસ્તાર અને લંબાઈવાળી, જાડાઈમાં ચાર યોજન, કમળની કર્ણિકા જેવી પીઠિકા છે. તે પીક્કિાની ઉપર સમસ્ત તેજના સારથી બનાવ્યું હોય એવું એક રત્ન સિંહાસન છે, તે સિંહાસનની વાયવ્ય-ઉત્તર અને ઈશાન દિશામાં રાશી હજાર સામાનિક દેવનાં ચોરાશી હજાર ભદ્રાસને છે, પૂર્વ દિશામાં આઠ અમહિષીઓનાં આઠ, અગ્નિખૂણામાં અત્યંતર પર્ષદાન દેનાં બાર હજાર ભદ્રાસન, દક્ષિણ દિશામાં મધ્ય પર્ણદાનાં દેવનાં ચૌદ હજાર, નૈન્ય દિશામાં બાહ્ય પર્ષદાના દેવનાં સોળ હજાર ભદ્રાસન, પશ્ચિમદિશામાં સાત સેનાધિપતિઓનાં સાત ભદ્રાસનો છે. તે ઈંદ્રની ચારે બાજુ સર્વ દિશામાં રાશી—ચોરાશી હજાર આત્મરક્ષક દેવનાં તેટલાં ભદ્રાસનો છે.
આ પ્રમાણે સંપૂર્ણ વિમાનની રચના કરીને આભિગિક દેવે દેવેન્દ્રને જણાવે છે. ઈંદ્ર પણ તે સમયે અત્યંત અદ્ભુતરૂપ વિકેવું છે. વિમુવીને આઠ પટરાણીઓ સાથે ઈંદ્ર પૂર્વ દિશાના પાનના માર્ગે પ્રદક્ષિણા કરતે વિમાનમાં ચઢે છે, સાણિકચની ભીંતમાં સંક્રમણ પામી છે મૂર્તિ જેની એવો તે હજાર અંગવાળો હોય તેમ
મહિધી
જાર
,
આ