________________
શ્રી ઋષભનામ ચરિત્ર
ઉત્સર્પિણીમાં પણ પદ્માનુપૂર્વી એ દુષમદુઃખમ વગેરે છ આરાએ આ પ્રકારે ાણવા.
૧૦૦
સાત કુક
પ્રથમ ફ્લિકર : વિવાહન
ત્રીજા આશના તે ઉત્પન્ન થવાથી તે સાગરચંદ્ર અને પ્રિયવ્રુના નવસે ધનુષ્ય ઊ ં, પક્ષ્ચાપમના દશમા ભાગના આયુષ્યવાળા, ઋષભનાાચ સંઘયણવાળા, સદ્ગુસ્સ સ ંસ્થાનવાળા યુગલધયી થયા.
ત્યાં સાગરચંદ્ર જાત્યસુવર્ણ સમાન કાંતિવાળા અને તેની ભાર્યાં પ્રિયંગુ (રાયણ) સમાન વણુ વાળી થઈ.
તે અશોકદત્ત પૂજન્મમાં કરેલ માયાડે તે જ સ્થાને શ્વેતત્રણની કાંતિવાળા ચાર દાંતવાળા ગજરાજ થયા.
એક વખત આમતેમ ભ્રમણ કરતાં તે હાથીએ પૂર્વજન્મના ષિત્ર તે યુગલિક પુરુષને જોચે. પૂર્વ જન્મના અભ્યાસના ચેાગે તેને તેની ઉપર સ્નેહ પ્રગટ થયેા. તે હાથીએ પેાતાની સૂંઢ વડે તેને ગ્રહણ કરીને સુખપૂર્ણાંક આલિંગન કરીને નહીં ઈચ્છવા છતાં પણ તેને પોતાના સ્કંધ ઉપર ચઢાળ્યેા. એક-ખીજાના દશનથી તે અનેને પૂર્વ જન્મનું સ્મરણ થયું (જાતિસ્મરણ થયું.)
બીજા યુલિકા ચાર દાંતવાળા હાથીના સ્કધ ઉપર ચોથા તેને ઈંટની જેમ લેતા હતા. શંખ, પુષ્પ,