SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ શ્રી ઋષભનાથ ચરિત્ર ફળરૂપ એવી દીક્ષાને ગ્રહણ કરે છે. તેએ ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, દશમ અને દ્વાદશભક્ત આદિ તપ વડે અતિવિશુદ્ધ ચારિત્રનું પાલન કરતા, દાતારને પીડા નહિ કરતા, પારણાને દિવસે માધુકરી વૃત્તિ વડે દેહમાત્રના નિર્વાહ માટે ભિક્ષાને ગ્રહણ કરતા, ધીરપણાનું અવલંબન કરતા તેઓ ક્ષુધા–પિપાસા, શીત–ઉષ્ણ આદિ પરિષહાને સુભટા જેમ પ્રહાર સહન કરે તેમ સહન કરતા હતા. માહરાજાની સેનાના અગ જેવા ચાર કષાયેાને ક્ષમા-માવ-આજ વ અને આલાભરૂપી શસ્ર વડે જીતે છે. આ પ્રમાણે આત્મવિશુદ્ધિપૂર્ણાંક સંયમની આરાધના કરતા તેઓએ 'તકાળે દ્રવ્યથી અને ભાવથી સલેખના કરીને કમરૂપી પતા નાશ કરવામાં જ઼સમાન અનશન કર્યું. પંચ નમસ્કાર મહામંત્રને સ્મરણ કરતા, ઉત્તમ સમાધિપૂર્વક દેહને ત્યાગ કરીને, તે છચે મિત્રા ખારમા અચ્યુત દેવલેાકમાં ઇંદ્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં પણ ખાવીશ સાગરોપમ સુધી દિવ્ય સુખા અનુભવીને ત્યાંથી અન્યા, કારણકે મેાક્ષ વિના કાઈ ઠેકાણે ચ્યવનને અભાવ નથી. નવમા જીવાનંદના ભવ અને દશમા દૈવભવ સમાપ્ત થયા. અગ્યારમા ભવ વજ્રનાભ ચક્રવતી હવે જ'બુદ્વીપ નામે દ્વીપમાં પૂર્વાં-વિદેહમાં પુષ્કલાવતી વિયમાં પુ'ડરી કણી નગરીમાં વજ્રસેનરાજાની ધારિણી નામની પટરાણીને વિષે તેએ પાંચ અનુક્રમે પુત્રપણે ઉત્પન્ન થયા, તેમાં વૈદ્યના જીવ વજ્રનાભ નામે ચૌદ મહાસ્વપ્નથી સૂચિત પ્રથમ પુત્ર થયા. રાજપુત્રને
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy