SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकुमारविहारशतकम् ___ अवचूर्णिः- यत्र गीतज्ञैः गेयशास्त्रज्ञैः किमपि किंचिदपि वार्यमाणैरपि श्राद्धलोकैः जिनस्य आज्ञया जिनभक्त्या ताडितानां घंटानां प्रतिरवमुखरः श्रुतिषु श्रवणेषु मधुमुचः क्लेशोपनीतान् तांस्तान् गेयवाद्यप्रभेदान् व्यर्थीकुर्वन् तारटंकारपूर: गंधर्वलोकं चिरं सशोकं विरचयति ॥६॥ ભાવાર્થ – સંગીતને જાણનારા લોકોએ વારેવા છતાં પણ જિનભગવંતની આજ્ઞાન-ભક્તિને લઈને શ્રાવકોએ વગાડેલી ઘંટાઓના દીર્ઘ ટકોરાનો સમૂહ કે જે પ્રતિધ્વનિથી વાગતો હતો, તે ઘણી મહેનતથી કરવામાં આવેલા અને શ્રવણની અંદર માધુર્યને આપનારા ગીત તથા વાઘના ભેદને વ્યર્થ કરે છે, તેથી તે ચૈત્યની અંદર રહેલા ગંધર્વ લોકોને તે ઘંટાના ટકોરાનો સમૂહ ચિરકાલ લોકસહિત કરે છે. ૬૭ વિશેષાર્થ - આ શ્લોકમાં ગ્રંથકાર કુમારવિહાર ચૈત્યના દર્શનના માહાભ્યને દર્શાવે છે, તે ચૈત્યની અંદર એટલા બધા ભાવિક શ્રાવકો દર્શને આવે છે કે, તેમણે કરેલા ઘંટાઓના નાદોનો સમૂહ ત્યાં ગાયન કરનારા ગંધવોને શોકસહિત કરી નાખે છે. કારણ કે, ઘંટાઓના શબ્દો અને તેમનો પ્રતિધ્વનિ સંગીતના માધુર્યનો ભંગ કરે છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે, તે ચૈત્યની અંદર ઘણાં દર્શન કરનારા અને ગાયન કરનારા ગંધવ આવ્યા કરે છે. ૬૭ मुह्यंत्यो नीलभासि द्रुततरगतयो द्वारि सूर्योपलानां हृष्यन्त्यः पुत्रिकासु प्रचकितमनसः पीठपंचाननेभ्यः । क्लामंत्यः श्राद्धबाधैः पुलकितवपुषो वल्लभांगानुषंगै नृत्यंत्यस्तूर्यनादैर्विदधति सुदृशो यत्र यूनां प्रमोदम् ॥६८॥ ? A - અમરિ /
SR No.023186
Book TitleKumarvihar Shatakam
Original Sutra AuthorN/A
AuthorRamchandragani, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages176
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy