________________
श्रीकुमारविहारशतकम्
७१
कूपस्तंभानुकारं स्पृशति सितपटोद्भासितस्वर्णदंडे तन्वाने कांतिदृष्टिं दिशि दिशि कलशे कर्णधारे शिरःस्थे । लावण्याद्वैतभाजि' स्फटिकमणिशिलाराशिरोचिपयोधौ' पूर्ण रत्नैरनंतैर्वहति यदनिशं यानपात्रस्य लक्ष्मीम् ॥६३॥
अवचूर्णिः- अनंतैः रत्नैः पूर्णं यच्चैत्यं कूपस्तंभानुकारं स्पृशति सति सितपटोद्भासितस्वर्णदंडे दिशि दिशि कांतिदृष्टिं तन्वाने शिरःस्थे कलश एव कर्णधारे लावण्याद्वैतभाजि स्फटिकमणिशिलाराशिरोचिःपयोधौ यानपात्रस्य लक्ष्मी शोभा अनिशं वहति कूपस्तंभः 'कुआथंभ' इति प्रसिद्धः । सितपट: ‘सढ' इति प्रसिद्धः तेन उद्भासितः अलंकृतो यः सौवर्णदंडः तस्मिन् । सौम्यदृष्टिं (कांतिरेव दृष्टिः तां तथा) । कर्णं अरित्रं आउलं धारयतीति कर्णधारः नाखुउ तस्मिन् । लावण्यं सौभाग्यं पक्षे लावण्यं पानीयं । स्फटिकमणिशिलाराशीनां रोचिषः कांतयस्ता एव पयोधिः समुद्रः तस्मिन् यानपात्रं प्रवहणं तस्य ॥६॥
ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્ય હંમેશાં વહાણની શોભાને ધારણ કરે છે, તેના શિખર ઉપર આવેલ ઉજ્વલ પતાકાથી પ્રકાશિત એવો સુવર્ણ દંડ કૂપથંભ (ડોલ)ની તુલ્યતાને પ્રાપ્ત કરે છે અને મસ્તક ઉપર આવેલો કલશ ખલાસીની જેમ પ્રત્યેક દિશામાં સુંદર કાંતિરૂપી દષ્ટિને વિસ્તારે છે. સ્ફટિકમણિની શિલાઓના સમૂહની કાંતિનો સમુદ્ર સર્વત્ર લાવણ્યમય છે અને પોતે અસંખ્ય રત્નોથી परिपूर्ण छ. १३
વિશેષાર્થ - આ શ્લોકથી કવિ કુમારવિહાર પ્રાસાદને વહાણની ઉપમા આપે છે. વહાણમાં જેમ ઉચો ડોલ હોય છે, તેમ અહિં સફેદ
१ B - भाजः, २ B - पयोधेः, ३ B - तस्य