SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकुमारविहारशतकम् વિશેષાર્થ - કુમારવિહાર ચૈત્યમાં તળીયાની શિલાઓ, ઉબરાઓ અને કલશો ચંદ્રકાંત મણિથી બનેલા છે, તેની કાંતિઓ એવી રીતે ભમ્યા કરે છે, કે જેઓ જળના જેવી દેખાય છે. તેથી ત્યાં દર્શન કરવાને આવતી કુલીન સ્ત્રીઓ તે ઠેકાણે જળ છે એવું ધારી ‘તે કેટલું ઉડું હશે' એવી શંકા કરે છે અને તેને લઈને તે પગ મુકતાં ભય પામે છે. આવી રીતે જળના માપની શંકા રાખતી અને તેથી ભય સહિત પગલા મુકતી તે સ્ત્રીઓ તેની અંદર પ્રવેશ કરે છે. આ ઉપરથી ચૈત્યના ઉબરાના કલશની શોભા કેવી ઉત્તમ છે ? એ વાત દર્શાવી છે. પ૬ यामिन्यां यत्र लोकाः प्रतिकलविगलच्चंद्रकांतांबुपातै य॑स्तन्यस्तातपत्राः शिरसि मधुमयं गीतमाकर्णयंति । सूर्याश्मोच्छालितेभ्यः पुनरहनि लसज्जातवेदःकणेभ्यः संत्रस्ताः पाणिपद्मस्थितजलकरकास्तोरणं सज्जयंति ॥५७॥ अवचूर्णि:- यत्र प्रासादे यामिन्यां रात्रौ प्रतिकलविगलचंद्रकांतांबुपातैः शिरसि व्यस्तन्यस्तातपत्राः लोकाः मधुमयं मधुतुल्यं गीतं आकर्णयंति शृण्वंति इत्यर्थः । पुनरहनि दिने सूर्याश्मोच्छालितेभ्यः लसज्जातवेदःकणेभ्यः संत्रस्ताः पाणिपद्मस्थितजलकरकाः लोकाः महापूजादिषु तोरणं सज्जयंति सज्जं कुर्वति । व्यस्ताः अमिलिताः ॥५७॥ ભાવાર્થ - જે ચૈત્યમાં લોકો રાત્રે દરેક સ્થાને ગળતા એવા ચંદ્રકાંત મણિના જળના પડવાથી મસ્તક પર અવલી છત્રીઓ ધરીને મધુર ગીતો સાંભળે છે. અને દિવસે સૂર્યકાંતમણિમાંથી ઉછળતા અગ્નિના તણખાને લઈને તેમના હસ્તકમલમાંથી ખસી પડેલા જલના પાત્રોથી તોરણો રચે છે. ૫૭
SR No.023186
Book TitleKumarvihar Shatakam
Original Sutra AuthorN/A
AuthorRamchandragani, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages176
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy