________________
g
,
હે જ રાજા! મળેલા દ્રવ્યનું વિધિપૂર્વક નિરંતર ઘણું દાન દેવું, કારણકે દાનના પ્રભાવથી જ શ્રીકર્ણ રાજા, બળી રાજ અને વિક્રમ રાજાની કીર્તિ હજુ સુધી જગતમાં પ્રસિદ્ધ છે. જેથી કરીને અહા! મધમાખીઓ પોતાના હાથપગને અત્યંત ઘસે છે, તે જણાવે છે કે–અમે ઘણા કાળથી સંગ્રહ કરેલું અમારૂં મધ, દાન અને ભગવડે રહિત હોવાથી, તત્કાળ નાશ પામ્યું. ૯.
न्यायागतेन द्रव्येण, कर्तव्यं पारलौकिकम् । दानं हि विधिना देयं, काले पात्रे गुणान्विते ॥१०॥
૨, ગશે. ૨૧. ન્યાયથી પ્રાપ્ત થયેલા ધનવડે પરલેક સંબંધી કાર્ય કરવું જોઈએ. તથા અવસરેગ્ય વખતે ગુણવાન પાત્રને વિધિ પૂર્વક દાન દેવું. ૧૦.
अशनादीनि दानानि, धर्मोपकरणानि च । साधुभ्यः साधुयोग्यानि, देयानि विधिना बुधैः ॥११॥
उत्तराध्ययनसूत्रटीका (कमलसंयम), पृ० २१०* ડાદા માણસોએ સાધુને ચગ્ય (નિર્દોષ) એવા અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તથા ચારિત્ર ધર્મના ઉપકરણનું દાન સાધુઓને આપવું. ૧૧.
ग्रासादर्धमपि प्रासमर्थिभ्यः किं न दीयते । इच्छानुरूपो विमवः, कदा कस्य भविष्यति ॥१२॥
जैनपंचतंत्र, पृ० १३५, लो० ५०५