SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૩૮ ) સુભાષિત-પદ-રત્નાકર. આધિ-મનની પીડા, વ્યાધિ-શરીરની પીડા, વૃદ્ધાવસ્થા અને મૃત્યરૂપી સેંકડે જવાળાએ કરીને સહિત આ સંસાર સર્વ પ્રાણીઓને ધગધગતા અંગારા જેવો છે. ૧૬. यच्चेह स्यात्सुखं किश्चिद्विषयाधुपभोगजम् । दुःखानुषङ्गात् तदपि, दुःख एव निमजति ॥ १७ ॥ કાચના (માવાય), . ૨૦૪. (વાત્મ. સ.) આ જગતમાં વિષયાદિકના ઉપગથી ઉત્પન્ન થતું જે કાંઈ પણ સુખ માલમ પડે છે, તે પણ દુઃખના સંબંધને લીધે દુઃખમાં જ ડુબેલું છે. ૧૭. जन्मरोगजराशोकमृत्युदौःस्थ्याधुपद्रवैः । व्याकुलेऽत्र भवे दुःखमेव प्रायो भवेद्विशाम् ॥१८॥ उत्तराध्ययनसूत्रटीका (भावविजय), पृ० २०४. (आत्मा.स.)* આ સંસાર જન્મ, રાગ, વૃદ્ધાવસ્થા, શોક મૃત્યુ અને દરિદ્રતા વિગેરે ઉપદ્રવથી વ્યાપ્ત છે, તેથી સંસારમાં પ્રાય કરીને પ્રાણીઓને દુઃખ જ છે. ૧૮. यत एव च संसारो दुःखानामेकमास्पदम् । प्रपद्यन्ते मोक्षमार्गमत एव विवेकिनः ॥ १९ ॥ ઉત્તરાધ્યાનસુરી (માવિય), g૦ ૨૦૪. મા. . કારણ કે આ સંસાર દુઃખનું અદ્વિતીય સ્થાન છે, તેથી કરીને જ વિવેકી જનો મોક્ષમાર્ગને અંગીકાર કરે છે. ૧૯
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy