________________
( ૭૦૮ )
સુભાષિત-પદ-રત્નાકર.
ના ધાં વિનાના તિ છે !
વાય છે. (ઈર્યા એટલે ગતિ–ગમન–તેની સમિતિ એટલે ચેષ્ટા તે ઈસમિતિ. એ પ્રમાણે સર્વત્ર જાણવું.) ૨. युगान्तरप्रेक्षणतः स्वकार्यादिवा पथा जन्तुविवर्जितेन । यतो मुनेर्जीवविराधहान्या, गतिवरेर्यासमितिः समुक्ता ॥३॥
કુમાષિત રત્નસોદ, ઋો. ૨૨૨. જીવોની વિરાધના ન થાય એટલા માટે દિવસને સમયે યુગાંતર (સાડા ત્રણ હાથ) સુધી બરાબર જેવા પૂર્વક કઈ પણ પ્રકારના જતુથી રહીત એવા માથી મુનિનું જે શુભ ગમન તેને ઈસમિતિ કહે છે. ૩.
नोवं न तिर्यग् दूरं वा, निरीक्षन् पर्यटेदुधः। युगमात्रं महीपृष्ठं, नरो गच्छेद्विलोकयन् ॥४॥
વિષ્ણુપુરાણ, શબ્દ ૪, ઋોરૂ. પંડિત જને ઉંચે જોઈને ચાલવું નહીં, આડું અવળું કે દૂર જોઈને ચાલવું નહીં. પરંતુ ગાડીની ધુસરી પ્રમાણ ભૂમિને જોતાં જોતાં ચાલવું. ૪. ભાષાસમિતિ –
अवद्यत्यागतः सर्वजनीनं मितभाषणम् । प्रिया वाचंयमानां सा, भाषासमितिरुच्यते ॥५॥
ચોપરા, પ્રારા ૨, ઋો૩૭. (, સ.) દેષ રહિત અને સર્વ જનને હિતકારક જે પરિમિત વચન બોલવું, તે મુનિઓને પ્રિય એવી ભાષાસમિતિ કહેવાય છે. ૫.