________________
( ૬૫૯ )
શંકારહિતપણે ( ઇચ્છા પ્રમાણે ) ભમતા અને અંકુશ ( નિયામક ) રહિત એવેા મનરૂપી રાક્ષસ આ ત્રણ જગતના જીવેાને સંસારના પરિભ્રમરૂપ ખાડામાં પાડી દે છે. ૧૭. મન તેવું વચનઃ—
મન.
मानसं प्राणिनामेव, सर्वकर्मैककारणम् ।
मनोरूप हि वाक्यं च वाक्येन प्रस्फुटं मनः ॥ १८ ॥ નાઉપાત્ર, પ્રજ્વળ ૨, ૬૦ ૪, लो० ૦ ૧૨.
મન જ પ્રાણીઓના સર્વ કર્મનું અદ્વિતીય કારણ છે. કારકે જેવું મન હોય તેવું વાક્ય ખેલાય અને ( મેલાતા ) વાકયથી મન જાણી શકાય છે. ૧૮.
મનની શુદ્ધિઃ—
मनो हि सर्वभूतानां संचिनोति शुभाशुभम् । अशुभेभ्यस्तदाक्षिप्य, शुभेष्वेवावधारय ॥ १९ ॥ ક્રુતિહાસસમુચ, ૧૦ ૨૮, જો૦ ૧૮.
-
મન જ સર્વ પ્રાણીઓને શુભ કે અશુભ પ્રાપ્ત કરે છે, તેથી હે જીવ! તુ તે મનને જ અશુભમાંથી ખેંચીને શુભને વિષે
સ્થાપન કર. ૧૯.
સનની શુદ્ધિનુ મહત્વઃ—
अन्तश्चित्तं न चेच्छुद्धं, बहिःशौचे न शौचभाक् । મુવતિ નિમ્નસ્ય, હું પીને
ટુ
विवेकविलास, उल्लास
ટમ્ || ૨૦ || ११, श्लो० २१.