________________
5,
eve
L0
=
:
w
–ારા (૭૪)
પATuesears oooooooooooo
S
s
જીવ-આત્માનું સ્વરૂપ –
ज्ञानदर्शनसंपन आत्मा चैको ध्रुवो मम । शेषा भावाश्च मे बाबाः, सर्वे संयोगलक्षणाः ॥१॥
तत्स्वामृत, लो० २५१. જ્ઞાન અને દર્શનવડે યુક્ત એ મારે એક આત્મા જ શાશ્વત છે, અને બાકીના શરીરાદિક સર્વે મારા બાહા પદાર્થો, સંગથી થયેલા હોવાથી, અનિત્ય છે. ૧. न जायते प्रियते कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः। अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे॥
भगवद्गीता, अध्याय २, श्लो. २३ नैनं छिन्दन्ति शस्त्राणि, नैनं दहति पावकः। न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः॥२॥
માવાર સૂત્રવૃત્તિ, પૃ.રર૧, સ્નો. *. આ આત્મા કદાપિ ઉત્પન્ન થતો નથી, અને મરતો પણ નથી, આ આત્મા ઉત્પન્ન થઈને પછી ફરી ઉત્પન્ન થશે એમ પણ નથી. આત્મા તો અજ (ઉત્પન્ન નહિ થનારો), નિત્ય, શાશ્વતો અને પુરાણો છે તથા શરીર હણાતે છતે પણ આત્મા હણાતો નથી.
આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, તેને અગ્નિ બાળી શકતો નથી, તેને જળ આર્ટ કરી શકતું નથી, તથા તેને વાયુ સુકાવી શકતો નથી.ર.