SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૭૪) સુભાષિત-પરત્નાકર દુઃખરૂપ અપાર સમુદ્રમાં પડતા પ્રાણીની નિરંતર પાસે રહેવાવાળે અને અજોડ બાંધવ સમાન અતિવત્સલ એક ધર્મજ રક્ષણ કરે છે. ૨૪. अवन्धूनामसौ बन्धुरसखीनामसौ सखा । अनाथानामसौ नाथो धर्मो विश्वैकवत्सलः ॥ २५ ॥ ચોરા, પ્રારા ૪, ૦ ૧૦૦. જગતને અદ્વિતીય હિતકર આ ધર્મ, જેને બાંધવ ન હોય તેને બાંધવ છે, મિત્ર વગરનાને મિત્ર છે, અને અનાથને નાથ છે. ૨૫. नामुत्र हि सहायार्थ, पिता माता च तिष्ठतः । न पुत्रदारा न ज्ञातिधर्मस्तिष्ठति केवलः ॥ २६ ॥ मनुस्मृति, अ० ४, लो० २३९. પ્રાણ પરલમાં જાય છે ત્યારે તેને સહાય કરવા માટે તેના માતા, પિતા ઉભા રહેતા નથી, પુત્ર અને સ્ત્રી પણ ઉભી રહેતી નથી, તેમ જ જ્ઞાતિ એટલે સગા સંબંધી પણ ઉભા રહેતા નથી. માત્ર એક ધર્મ જ ઉભું રહે છે. ૨૬. धर्मादन्यत्र विश्वेऽपि, मृत्यवे कोऽपि न प्रभुः। निरर्थकस्तु धीराणां, शोकः कातर्यलक्षणम् ॥ २७ ॥ સમગ્ર જગતમાં ધર્મ સિવાય બીજો કોઈ મૃત્યુથી રક્ષણ કરવા સમર્થ નથી. તેથી ધીર પુરૂષાએ શેક કરે નિરર્થક છે, કારણ કે તે તે કાથર પુરૂષનું વેલાણ છે. ૨૭.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy