________________
મુનિ-ગી.
(૫૫૧ )
ये लुब्धचित्ता विषयादिभोगे,
વાિરા દ્રિ પવા. ते दाम्भिका वेषमृतश्च धूर्ता मनांसि लोकस्य तु रञ्जयन्ति | | ૬૮
हृदयप्रदीप. જેઓનું ચિત્ત વિષયાદિક ભેગમાં લુબ્ધ હોય છે, બહારથી વૈરાગ્ય ધારણ કરે છે અને હૃદયમાં રાગને ધારણ કરે છે, તેઓ દંભવાળા, માત્ર વેષને જ ધારણ કરનારા અને ધૂર્ત લોકો, સર્વ લોકના મનને તો ખુશી કરી શકે છે. પરંતુ તેઓ કોઈનું કલ્યાણ કરી શકતા નથી. ૬૮. મુનિપણની ભાવના – एकाकी निःस्पृहः शान्तः, पाणिपात्रो दिगम्बरः । कदा शम्भो भविष्यामि, संसारोन्मूलनक्षमः १ ॥ ६९ ॥
વૈરાગરાત (મરિ), ડો. ૮૧. હે શંભુ! હું એકલે (સંગ રહિત), પૃહારહિત, શાંત, હાથરૂપી પાત્રવાળે અને દિશારૂપી વસ્ત્રવાળે થઈ સંસારને વિનાશ કરવામાં સમર્થ કયારે થઈશ? ૬૯. મુનિ થવાને આદેશ –
ब्रह्मचारी गृहस्थो वा, वानप्रस्थोऽथवा पुनः। विरक्तः सर्वकामेभ्यः, पारिवाज्यं समाश्रयेत् ॥ ७० ॥
માત, સાંજ ૩, ૪, ૨૩, રહો. ૨૭.