________________
બાર ભાવના.
( ૪૭૩ ).
વિષયાદિથકી સારી રીતે ગોપાવેલા શરીરવડે આત્મા શુભ કર્મ મેળવે છે, અને નિરંતર આરંભ–સમારંભ કરનાર તથા પ્રાણુઓને ઘાત કરનાર-હિંસક એવા એ જ શરીરવડે આત્મા અશુભ કર્મ ઉપાર્જન કરે છે. ૭૭. સંવરભાવના –
या पुण्यपापयोरग्रहणे वाकायमानसी वृत्तिः। સુનાહિત હિત સંવ વરિચાર ૭૮
પ્રામારિ, કોટ ૧૮. જે, પુણ્ય અને પાપને ગ્રહણ નહિ કરવાવાળી એવી વાણી, શરીર અને મનની વૃત્તિ તેને તીર્થકર ભગવાનેએ સંવર કહેલ છે. આત્મામાં આપેલ એવા હિતકારી એ સંવરને વિચાર કર. ૭૮
असंयमकृतोत्सेकान, विषयान् विषसनिभान् । નિપાલવડેન, સંયમેન મહમતિ ૭૨ .
ચોપરા, પ્રારા ૪, ગો. ૮૩. અસંયત એટલે ઇંદ્રિના ઉન્માદવડે વૃદ્ધિ પામેલા એવા ઝેર સમાન વિષયોને બુદ્ધિશાળી પુરૂષ, અખંડ સંયમવડે જિતેન્દ્રિય થઈને દૂર કરવા. ૭૯. નિર્જરાભાવના –
यद्वद् विशोषणादुपचितोऽपि यत्नेन जीर्यते दोषः। तद्वत् कर्मोपचितं, निर्जरयति संवृतस्तपसा ॥ ८० ॥
योगशाम, प्रकाश ४, लो० ८८ नी टीका.