________________
१८
सत्सङ्ग
( आर्या' )
किमपहरति मालिन्यं ? कुरुते किं सुजनजनगुणाधिक्यम् ? | । रक्षति पथि किं सततं ? सकलेहितकृत् सतां सङ्गः ॥ १८ ॥
भावार्थ -
સત્સંગ
મલિનતાને કોણ દૂર કરે છે ? સજ્જનોમાં પ્રશંસા કોણ કરાવે છે ? માર્ગમાં સતત કોણ રક્ષણ કરે છે ? આ ત્રણનો જવાબ એક જ છે. સકલ ઇચ્છિતને આપનાર સજ્જનોનો સંગ.
१. यस्याः प्रथमे पादे द्वादश मात्रास्तथा तृतीयेऽपि । अष्टादश द्वितीये चतुर्थे पञ्चदश सार्या ॥