________________
આત્મબોધ
બીજી આવૃત્તિ વેળાએ
ઈ. ૧૯૬૮માં પહેલી આવૃત્તિ બહાર પડી હતી. ૪૦ વર્ષ થઈ ગયાં, આખી પેઢી બદલાઈ ગઈ. એથી નવી પેઢી આ લખાણ ફરીથી વાંચે તે જરૂરી છે. માટે બીજી આવૃત્તિ કરી છે. આના વાંચન દ્વારા નવી પેઢી પણ લાભાન્વિત થાય એ આશયથી આ આખું પુસ્તક ઈટાલિક ટાઇપમાં છપાયું છે. એ જ. આના વાંચનથી મોક્ષને નજીકમાં લાવે એ જ ઈચ્છાઅભિલાષા.
વિ.સં. ૨૦૬૭ ઉમરા જેને ઉપાશ્રય,
સુરત.