________________
मानत्याग
( शालिनी )
यन्माहात्म्यादुद्धतत्वं विदूरे नम्रीभावः सद्विनीतत्वमिष्टम् । विद्याप्राप्तिः क्लेशसंक्लेशनाशो मानत्यागं तं कुरुध्वं कुरुध्वम् ॥ ५॥
भावार्थ -
માનત્યાગ
જે માનત્યાગથી ઉદ્ધતાઈ દૂર રહે છે, નમ્રતા, ઇષ્ટ-સારો વિનીતભાવ, વિદ્યાની પ્રાપ્તિ અને ક્લેશનો નાશ થાય છે, તે માનત્યાગને डरो अवश्य रो. 4.
१. मात्तौ गौ चेच्छालिनी वैदलोकैः