________________
विषयसूचा
(ાથર) क्रोधादीनां समन्ताद्विषयविषभृतां चेन्द्रियाणां निरोधो, दानं शीलं तपस्या सुविहितचरिता भावना श्रीजिनार्चा । सत्सङ्गः साधुसेवा विरतिरतितरां पञ्चकं सद्यमानां, स्वान्ते कान्ते मुमुक्षा यदिह तव तदैतद्विधेयं विधेयम् ।।
ભાવાર્થ
વિષય સૂચન
હવે આગળ કહેવાના બાવીસ વિષયોનો ક્રમ આપતાં કહે છે. જો તમારા સ્વચ્છ હૃદયમાં મોક્ષે જવાની ઈચ્છા હોય તો આટલું અવશ્ય કરવું. ક્રોધ, માન, માયા, લોભનો ત્યાગ કરવો. સ્પર્શનેન્દ્રિય આદિ પાંચ ઈન્દ્રિયનો નિગ્રહ. દાનશિયલ-તપ-ભાવધર્મનું સેવન. શ્રી જિનપૂજા, સત્સંગ, સાધુ-પુરુષની સેવા, વિરતિમાં રુચિ, પાંચ મહાવ્રતોનો આદર. આટલું કરવાથી
મોક્ષમાર્ગ સુલભ બને છે. ૩ १. मधैर्यानां त्रयेण त्रिमुनियतियुता स्त्रग्धरा कीर्तितेयम् ।