________________
जिनेश्वरैर्गणीश्वरैर्मुनीश्वरैरपाकृता, रतीशरूपतुल्यरुपधारकैरियं रतिः । विरक्ततामुपास्य कर्ममर्म सन्निहत्य साध्वनन्तमन्तकान्तकृत् समन्ततोऽमृतं वृतम् ॥ २०॥
ભાવાર્થ -
(२०
विरतिरति
(પદ્મશ્ચરામરમ્)
વિરતિમાં રુચિ
કરનારા
કામદેવ સામન રૂપને ધારણ જિનેશ્વરો, ગણધરો, અને આચાર્યો રતિને દૂર કરીને કર્મના મર્મને મૂળમાંથી હણીને સર્વ પ્રકારે યમરાજના અંતને કરનાર એવા અનંત મોક્ષને સારી રીતે પામ્યા છે. એથી દરેક મોક્ષાભિલાષી પ્રાણીએ વિરતિની ઉપાસના કરવી જોઈએ.
१. प्रमाणिकापदद्वयं वदन्ति पञ्चचामरम् ।