________________
સૌજન્ય
શ્રી શ્વેતામ્બર જૈન તપાગચ્છ સંઘ
વાંકાનેર, જી. રાજકોટ ડ
પ.પૂ. નીતિસૂરીશ્વરજી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ ૫.પૂ.આચાર્યદેવશ્રી હેમપ્રભસૂરિ મ.સા.ના આજ્ઞાવર્તિની સા. અમિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના શિષ્યા સા. અક્ષયપ્રજ્ઞાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી
તથા શ્રમણી ગણનાયક-તાર્કિક શિરોમણિ પૂજ્ય આચાર્યદેવ શ્રી અભયશેખરસૂરીશ્વરજી મ.સા. તેમ જ પૂજ્યપાદ પંન્યાસપ્રવર
શ્રી જિનસુંદરવિજયજી મ.સાહેબની શુભપ્રેરણાથી એક સગૃહસ્થ (હાલ ઘાટકોપર-ઈસ્ટ)એ શ્રુતભક્તિનો લાભ લીધો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ...
***
सिद्धान्त रहस्य बिन्दुः
લિ.
કમલ પ્રકાશન ટ્રસ્ટ
३