SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) જે સ` દેવાને પૂજનીય છે, સ` ચેાગીઓને ધ્યાન ધરવા યાગ્ય છે, સ` નીતિના સરજનાર છે તે મહાદેવ કહેવાય છે. ૫ ૪ ૫ एवं सद्वृत्तयोगेन येन शास्त्रमुदाहृतम् । शिववर्त्म परं ज्योति - त्रिकोटिदोषवर्जितम् ॥ ५ ॥ જેણે પેાતાના શુદ્ધ ચારિત્રના ચેાગે મેાક્ષમાર્ગીની અંદર ઉદ્યોત કરી ત્રિકાટિ દોષ રહિત એવા શાસ્રની પ્રરૂપણા કરી છે. ૫ ૫ ૫ यस्य चाराधनोपायः सदाज्ञाभ्यास एव हि । यथाशक्ति विधानेन, नियमात् स फलप्रदः ॥ ६ ॥ જેને આરાધવાના ઉપાય વિધિથી તેમની સાના અભ્યાસ કરવા તે જ છે. તેને યથાશક્તિ આરાધવામાં આવે તે નિશ્ચયથી ફળને આપનાર થાય છે. ॥ ૬ ॥ सुवैद्यवचनाद्यद्वद्, व्याधेर्भवति संचयः । तद्वदेव हि तद्वाक्याद्, ध्रुवः संसारसंक्षयः ॥ ७ ॥ ' જેમ ઉત્તમ વૈદ્યના વચનને અનુસરવાથી વ્યાધિના ક્ષય થાય છે, તેમ તે ધ્રુવના હિત વચનથી ચાક્કસ સ’સાર ભ્રમણના ક્ષય થાય છે. ૭ - एवंभूताय शान्ताय कृतकृत्याय धीमते । । महादेवाय सततं, सम्यग् मक्त्या नमो नमः ॥ ८ એવા પ્રકારના, ઉપરોક્ત શાંતિને પ્રાપ્ત થયેલા, કૃતકૃત્ય બનેલા, શ્રેષ્ઠજ્ઞાની એવા મહાદેવને નિર ંતર સમ્યક્ પ્રકારે નમસ્કાર થાઓ ! નમસ્કાર થાઓ ! ૫ ૮ ૫) * સદાય આજ્ઞાને સાવધાનતાથી પાળતા રહેવું એ જ જેની આરાધનાના ઉપાય છે, શક્તિને ગેાપવ્યા વગર તેનું સેવન કરવાથી નિશ્ચે તે ફળદાયક અને છે.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy