________________
(૧૪૭), વર્તમાન ૪૫ આગમની લેકે સંખ્યા.. ૪૫ આગમે-છલખ એગણ સાઠ સહસ, ત્રણસો ત્રીશ જાણ લોકસંખ્યા આગમ પીસ્તાલીશ ની, લેક સંખ્યા પ્રમાણ,. - શ્રુતગુણ સ્તવનાયે વીશ સ્થાનક પૂજાની.
ઓગણીસમી ઢાળ. દુહે–વક્તા શ્રોતા ગ્યથી, શ્રુત અનુંભવ રસ પીન;
ધ્યાતા ધ્યેયની એક્તા, જય જય શ્રુત સુખલીન. અવિનાશીની સેજડીયે, રંગ લાગે મેરી સજનીજીએ દેશી. શ્રુતપદ નમિયે ભાવે ભવિયા, શ્રત છે જગત આધાર; દુઃસમ રજની સમયે સાચો, કૃત દીપક વ્યવહાર;
| મુતપદ નમીયેજી –એ આંકણું. ૧ બત્રીશ દોષરહિત પ્રભુ આગમ, આઠ ગુણે કરી ભરિયુંજી; અથથી અરિહંતજીયે પ્રકાશ્ય, સૂત્રથી ગણધરે રચિયું. યુ. ૧૨ ગણધર પ્રત્યેક બુદ્ધ ગૂંચ્યું, શ્રત કેવળી દશ પૂવજી, સૂત્ર રાજા સમ અર્થ પ્રધાન છે, અનુગ ચારની ઉવ. શ્રુ| ૩H જેટલા અક્ષર શ્રુતના ભણવે, તેટલા વર્ષ હજારજી; સ્વર્ગનાં સુખ અનંતા વિકસે, પામે ભવજળ પાર. શ્રુ૦ ૪ કેવળથી વાચક્તા માટે, છે સુચનાણ સમથજી; * * શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાને જાણે, કેવળી જેમ પસત્ય. શુ પા કાળ વિનય પ્રમુખ છે અડવિધ, સૂત્રે જ્ઞાનાચાર”; ” શ્રુતજ્ઞાનીને વિનય ન સેવે, તે થાયે અતિચાર. શ્રુ છે ૬ છે ચઉદ ભેદે શ્રુત વિશ ભેદે છે, સૂત્ર પીસ્તાલીશ ભેદેજી; રત્નગ્રેડ આરાધતે અરિહા, સૌભાગ્યલક્ષ્મી સુખદે.શુ
સુડતાલીશ વસ્તુની સંખ્યા.
સાધુને ગોચરીમાં ટાળવાના ૪૭ દોષ. સાધુસાધ્વીએ આહારપાણી વહોરતાં ૪૨ દેષ અને આહાર કરતાં માંડલીના પ દોષ વજેવા તે નીચે પ્રમાણે– પ્રથમ ઉદગમન એટલે આહાર ઉપજાવવાના ૧૬ દોષ. ? ૧ આધાકર્મ–સર્વે સાધુઓને ઊદેશી કરેલ હોય તે.