________________
(૧૨૮) ૫ શબ્દ રૂપ રસ ગંધ ને, સ્પર્શ પાંચ તે જાણ
ભલે ભૂપે આસક્ત નહી, લે લલિત તે હાણ. આ પચીશ ભાવનાને વધુ ખુલાસે. પ્રથમ મહાવતની પાંચ ભાવના–૧ ઈયોસમિતિ સાચવી રાખવી એટલે ગમનાગમન ક્રિયા પ્રસંગે જયણા સહિત ચાલવું, ૨ મનગુપ્ત સાચવવી એટલે મનમાં માઠા વિચાર આવવા ન દેવા, ૩ વચનગુપ્તિ પાળવી એટલે આપઘાતક પાપવાળું વચન નહિ ઉચારવું, પણ જરૂર પડે ત્યારે નિષ્પાપ વચન ઉચારવું, ૪ વસ, પાત્ર વિગેરે ઉપકરણે લેતાં–મુકતા જયણા સહિત પ્રવર્તવું અને ૫ આહારપાણી જોઈ–તપાસી જયણા સહિત વાપરવાં, જોયા વિના વાપરવાં નહી.
બીજા મહાવ્રતની પાંચ ભાવના–૧ વચન વિમાસી વિચારીને બોલવું, સહસા બેલી નાંખવું નહિ, ૨ થી ૫ ક્રોધ, લેજ, ભય અને હાસ્યનું સ્વરૂપ સમજી તે દોષ દૂર કરવા, બરાબર ઉપગ રાખ કેમકે તેથી સહસા જૂઠું બોલી જવાય છે.
ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના–૧ રહેવા માટે વિચારીને પરિમિત અવગ્રહ માગ, ૨ ગુવદિક વડીલની રજા લઈને આહારપાણી વાપરવા, ૩ કાળ માનની અવધિ બાંધી અવગ્રહ માગ, ૪ અવગ્રહ માગતાં વારંવાર હદ બાંધવા લક્ષ રાખવું, અને પ પિતાના સાધર્મિક સાધુ પાસે પણ પરિમિત અવગ્રહ ભાગ-ઉક્ત ભાવનાઓથી એ મહાવ્રત રૂડી રીતે આરા. બિત થાય છે.
ચેથા મહાવ્રતની પાંચ ભાવના–૧ વારંવાર કથા કર્યા કરવી નહિ, ૨ સ્ત્રીનાં અંગોપાંગ ધારી ધારીને જેવા નહિ, ૩ પૂર્વે કરેલી કામક્રિયા યાદ કરવી નહિ, ૪ સિનગ્ધ રસવાળું પ્રમાણ હિત ભજન કરવું નહિં, અને ૫ નિવસ્થાન, આસન, સ્ત્રી, પશુ, પંડગ રહિત હોય તેવા સેવવા, અન્યથા વિડિયો થવાથી ધર્મભષ્ટ થઈ જવાય છે.
પાચમા મહાવ્રતની પથ ભાવના–૧ થી ૫ ભલે કે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પામી તેમાં આસકત,