________________
( ૨ ). પચાર વિનય છે. જો કે આ વિનય લૈકિક છે, તે પણ તેમાં પ્રવૃતિ કરનાર જ ગુણી પુરૂને વિનય કરી શકે છે, તેથી તે વિનયભાવ વિનયનું કારણ હોવાથી અવશ્ય કરવા યોગ્ય છે.
. (૩) વૈયાવચ્ચ. , આચાર્યાદિક દશે જણને આહારદિક લાવી આપવા અથવા તેમના પગ દાબવા, કેડ દાબવી વિગેરે વિસાવચ કહેવાય. તેના દશ પ્રકાર છે તેના નામ. દશના નામ-આચાર્ય પાઠક પ્રવર્તક, સ્થવિર તપસી પ્લાન
નવદીક્ષિત સમાનધમી, ગણ સંઘ દશ માન.
(૪) સ્વાધ્યાય. તેના પાંચ ભેદ-વાંચન પૂછન પરાવર્તન, અનુપ્રેક્ષા તે એમ;
ધર્મકથા સ્વાધ્યાય ધાન, પાંચે રાખે પ્રેમ. તે પાંચ ભેદ–૧ વાંચના-ભણવું ભણાવવું ને વાંચવું તે. ૨ પૃચ્છના-અર્ચને પૂછવા તે. ૩ પરાવર્તન-ભણેલું સંભારવું તે, ૪ અનુપ્રેક્ષા-તર્કવિતર્કો કરવા તે. ૫ ધર્મકથા–પિતાના જાણપણાને અનુસારે બીજાઓને ધર્મોપદેશ કરે તે.
(૫) ધ્યાન, આ ચાર ધ્યાન દરેકના ભેદ સાથે. તેના ચાર ભેદ-આ રૌદ્રને ધર્મ શુકલ, હાવાં ધ્યાન તે ચાર;
પહેલાં બેને પરિહરી, ધર્મને શુક્લ તે કાર.
તે દરેકના ચાર ચાર ભેદ, ૧ આર્તધ્યાન- ઇષ્ટ વિયોગ અનિષ્ટ ગ, રેગ ચિંતા અગ્રશૌથ;
આ ધ્યાનના ભેદ એ, સદા ત્યાગવા શોચ. ૨ રૈદ્રધ્યાન- હિંસાનું મૃષાનુબંધી, તેયાનુબંધી તેમ
સંરક્ષણાનુબંધી સવી, તજે રેદ્રના તેમ. ૩ ધર્મધ્યાન- આજ્ઞા અપાય વિપાકને, સંસ્થાનવિચય ચાર,
હદય પ્રેમથી રાખજે, ધારી ધમ પ્રકાર. ૪ શુક્લધ્યાન- પૃથકત્વ એકત્વ વિતર્ક ને, સૂમક્રિયા નિવૃત્તી,
યુછિન્નક્રિયા અપ્રતિપાતી, શુકલધ્યાને મુખવત્ત.