________________
( ૨ )
છે, એમ ધારી આપણે ( પૂજ૪) પણ તેના ત્યાગ ભાવની અભિલાષા રાખીને બહુમાનપૂર્વક વિધિસહિત તેમની પૂજા, સેવા, ભક્તિ, સ્તુતિ આદિ કરવુ' તે.
તે ચાર અનુષ્ઠાન ઊપર ચાલગી.
૧ ચારે અનુષ્ઠાન વિધિસહિત કરે તે રૂપી પશુ ખરા ને શિકો પણ ખરા.
૨ જે ભક્તિભાવના બહુમાનપૂર્ણાંક હાય, પણ વિધિ જાણતા નથી તેથી તેની કીરિયા એકાંતે ખાટી નથી, અશષ્ઠ પુરૂષના અનુછાન અતિચાર સહિત પણ શુદ્ધિના કારણ છે, આ રૂપી ખશ અને શિશ્નો ખાટા.
૩ જે પુરૂષ કપટ તથા અસત્યાદિ દોષસહિત છે, તે પેાતાનુ બહુમાન તથા ક્રીતિ વધારવા તથા લોકોને ઠગવા વાસ્તે વિધિપૂર્ણાંક સ અનુષ્ઠાન કરે છે, તેને મહા અનથમૂળ ફળ થાય છે, આ રૂપીઆ ખાટા ને શિક્કો ખરા.
૪ જે અજ્ઞાની તથા મિથ્યાઢષ્ટિ જીવાનાં કૃત્યો, તે રૂપીઆ પણ ખાટા અને શિશ્નો પણ ખાટા-એ ચાર ભેદ.
તેમાં જાણવાની પાંચ ક્રિયાએ
વિષ ગરળ ને અનનુષ્ઠાન, તધ્તુ અમૃત કહાય; પહેલી ત્રણે નહિ ભલી, દેવી એ સુખદાચ.
શુદ્ધ ક્રિયાના ખપીને તે પાંચે ક્રિયાનું સ્વરૂપ સમજવા જેવુ' છે.
૧ વિષક્રિયા–ધ કરણી કરતાં સંસારિક પદાર્થીની ઇચ્છા કરવાથી વિષ અનુષ્ઠાન થાય છે, જેમ સ્થાવર ને જંગમ વિષ પ્રાણ લે છે, તેમ આ ક્રિયા શુભ આશયને મારનાર થાય છે.
૨ ગરલક્રિયા– ।–આમા સસારફળની ઇચ્છા ન પણ હાય, પણ પરભવે ચક્રવર્તી, દેવતાદિ સુખની ઇચ્છા કરાતી તે ક્રિયા કાલાંતરે ઝેરના વિકારની જેમ ભવાંતરમાં પુન્યના ક્ષય કરનાર થાય છે.