SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ વાંચતા બહુ આનંદ આવશે અને ઘણું ઘણું જાણવા મળશે, માટે આ પુસ્તક તમારા માટે બહુ જરૂરી છે આમરના મહત્તા, nક્ષપાત 7 વીરોનું રહસ્ય, જુની પ્રાકૃત કે સંકેત ? ગુણવ્રતની જરૂર શી ? પત્થરની ગાય દુધ દે ? આ વિષય ઉપરાંત ચંડકેશીયા અને કૂરગડુના જીવન ઉપર અજબ પ્રકાશ પાડનારા સ્વ. આ. શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી મ.ના વ્યાખ્યાન તેમજ આ. શ્રી. વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. ની આત્માની ઓળખાણ, મોક્ષ, સાંવત્સરિક ક્ષમાપના વિગેરે જેનઅજેને માટે સુંદર વિચારણાવાળી પર્યુષણ પર્વ લેખમાળા એમ બન્નેના સંયોગ એટલે મહાવ્રતો અને અધ્યાત્મિક લેખમાળા કિં. રૂપિયા છે. સુખે જીવવાની કળા કિં. રૂ. 1 શા, રતનચંદ શંકરલાલ 1246 ભવાની પેડ. પૂના 2,
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy