SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬-શ્રી ગણધરદેવની તિથી રચાએલું : શ્રી ગણધરદેવની રચનાઃ હવે, છેલ્લા-ચાવીસમા વિશેષણ તરીકે આ સૂત્રની રચના કાણે કરેલી છે, તે જણાવે છે. ચાવીસમા વિશેષણ તરીકે ટીકાકાર મહિષ કમાવે છે કે ઃઃ " बलनियुक्तककल्पगणनायकमतिप्रकल्पितस्य । " એટલે કે–સેનાપતિ તરીકે ચેાગ્ય એવા સેનાનાયક જેમ પોતાની બુદ્ધિથી જયકુંજરને યુદ્ધને માટેની ઉપયાગી સામગ્રીવાળા બનાવે છે, તેમ શ્રી ગણધરપદને ચેાગ્ય એવા શ્રી ગણધરભગવાને પોતાની મતિથી આ શ્રી ભગવતીજી સૂત્રની રચના કરેલી છે. સેનાનાયક આદિને નિયુક્ત મહારાજા કરે, પણ સેનાને કેમ ગેાવવી, કેવી તૈયારીવાળી બનાવવી, એ વિગેરે કાર્ય સેનાનાયક કરે. સેનાનાયક લાયકને જ અનાવાય. જેને–તેને સેનાનાયક બનાવવામાં આવે, તા બળવાન પણ સૈન્ય બળહીન બની જાય. અચેાગ્ય સેનાનાયક જીતીને તે ન આવે, પણ જીતાએલી ખાજીને ચ હારમાં ફેરવી નાખે. એ જ રીતિએ, ભગવાન શ્રી જિનેશ્વરદેવા યાગ્ય આત્માઓની ગણધર પદે સ્થાપના કરે છે. ત્રિપદીના શ્રવણુ માત્રથી, જેમના મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના એવા ઉત્કટ યેાપશમ થાય કે–દ્વાદશાંગીની રચના અન્તર્મુહૂર્ત માત્રમાં
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy