SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના ' આપીને બચાવી લેવાના પ્રયત્ન કરે છે; પણ વિષયજન્ય સુખમાં લીન અનેલા સંસારી જીવ, ‘આટલું ભાગવી લઉં ’–‘આટલું ભાગવી લઉં’–એમ કર્યાં કરે છે અને સદ્ગુરૂઓએ આપેલા આલમ્બનને તે ગ્રહણ કરતા નથી. આ વાત તમને કેટલે અંશે લાગુ પડે છે, તેના વિચાર તમારે કરી લેવાના છે. સદ્ગુરૂઓની પ્રેરણાને તમે ઝીલેા છે કે નહિ અને સદ્ગુરૂએ આલમ્બન આપે છે તેને ગ્રહણ કરી છે કે નહિ–એ વાત હું કહું, તેના કરતાં તમે જ તમારે માટે વિચારી લેા, એ વધારે સારૂં છે. ૪૨૭ ભવ ખટકવા વિના ભ્રમણ અટકે હુિઃ તમને લાગે છે. ખરૂં કે-તમે ભવાટવીમાં ભૂલા પડી ગયા છે? ભવ નામ સંસાર એ મહા અટવી છે, એમ લાગે છે? એક મરણ આપે એવી અટવી ખટકે છે અને અનન્તાં જન્મ-મરણાવાળી ભવાટવી, મહા ભયંકર ભવાટવી, જીવને ખટકતી નથી. કાયમ કલેશવાળી, કાયમ કાતીલ કલેશવાળી કર્કશ ભવાટવી માટે જીવને કંટાળા આવતા નથી. કેવું શોચનીય ? આ ભવાટવી ખટકે, તે પછી જ ભવભ્રમણ અટકે. એ વિના તેા જીવ લટકે. ભવાટવીનું ભાન થાય, તા દાન-શીલ-તપ-ભાવને સાચી રીતિએ સેવાય અને એ દ્વારા મુક્તિને લેવાય. એડા પાર કરનારી વસ્તુના આ જીવ યાર ખનતા નથી, તેના પ્યાર કેળવતા નથી અને જેનાથી ખુવાર થવાનું છે તેના યાર અને છે, એટલે માર ખાઈ રહ્યો છે. ભવને અઢવી મનાઈ નથી, પછી ખટકે શી રીતિએ ? વાંધા જ અહીં છે. કલ્યાણની સાચી ભાવનાના પ્રાદુર્ભાવ કયારે
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy