SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના ૪૦૯ નહિ. અન્યમાં પ્રતિમાં આ વિશેષણ પ્રાપ્ત થાય છે. તેમાંથી લઈને જ અત્રે આપણે આ વિશેષણને વિચાર કરીએ છીએ. નાથે તે કે જે યોગ-ક્ષેમને કરે? લોકનાથની વ્યાખ્યા કરતાં, મહાપુરૂષે ફરમાવે છે કેજગતના જીના યોગને અને ક્ષેમને જે કરનાર હોય, તેને નાથ કહેવાય. હિતકારી વસ્તુ મેળવી આપવી, એનું નામ ગ” કહેવાય છે અને જે હિતકારી વસ્તુ મળેલી હોય કે મેળવી આપેલી હોય–તેનું પરિપાલન કરાવવું, એનું નામ ક્ષેમ” કહેવાય છે. આવી રીતિએ જે યુગને અને ક્ષેમને કરવાનું સામર્થ્ય ધરાવતો હોય અને વેગને અને ક્ષેમને કરતે હેય, તે જ ખરે નાથ છે. પિતાને નાથ કહેવડાવવા છતાં પણ અથવા તે પિતે નાથ બની બેસવા છતાં પણ, જેઓ પિતે જેના નાથ છે, તેના વેગને અને ક્ષેમને કરનારા નથી હતા, તે તેઓ નાથપણાની વિડમ્બના જ કરનારા હોય છે. એવા નાથેથી તે નાથપણું વગેવાય છે. એવા નાના આશરે રહેવા કરતાં તે, અનાથ રહેવું સારું. કેઈના પણ નાથ બનવું હોય, તે માણસે નાથ કેને કહેવાય અને નાથે શું કરવું જોઈએ—એને સમજી લઈને, નાથ તરીકેના કર્તવ્યને અદા કરવાને માટે તત્પર બન્યા રહેવું જોઈએ. તેવી શક્તિ ન હોય, તો નાથ બનવું નહિ અને તેવી શક્તિ પમાય ત્યાં સુધી સનાથ બન્યા રહીને તેવી શક્તિને મેળવવાનો પ્રયત્ન કર્યા કરે, એ જ હિતાવહ છે. નાથની ગણનામાં સૌથી પહેલા ભગવાન તમે હવે વિચાર કરે કે નાથ બનવાની વધુમાં વધુ
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy