________________
३१४
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન પણ ગણ્યો ન હોય, તે તમને દુઃખ થાય છે અને તમારે
કરે ભણેલ-ગણેલ ચતુર હોય, પણ એ જે રળવા તરફ લક્ષ્ય આપતો નથી, તે એથી તમને વધારે દુઃખ થાય છે. અરે, કરે ભણ્ય–ગો હોય, પણ જે તે વળતર તરફ લક્ષ્ય રાખીને સારું રળી લાવતો હોય, તો તે તમને ગમે છે અને એમ થાય છે કે–આ છેક વગર ભયેગયે પણ કેટલે બધે શાણે છે? જે આ છોકરે વધારે ભણ્ય-ગણે હોત, તો કેટલું બધું સારું થાત?” આવું તમને થાય છે ને ? આ ઉપરથી તમે સહેલાઈથી સમજી શક્યા હશે કે-જ્ઞાનને અને ચારિત્રને કે નિકટને અને કેવું આવશ્યક સબંધ છે? એટલે આવું જે સમજે, તે એકલા જ્ઞાનને મહત્તા આપે ખરે? ચારિત્રની જરૂરને લેપે ખરો? નહિ જ. એ તો કહે કે-જ્ઞાન ખરું તે, કે જે ચારિત્રને લાવે અને ચારિત્ર ખરું તે, કે જે એવા પ્રકારના જ્ઞાનના ઉપાર્જનને માટે જીવને ખૂબ ખૂબ ઉત્સાહિત બનાવે. ટીકાકાર મહર્ષિએ જ્ઞાન અને ચરણને નયનયુગલની જે ઉપમા આપી છે, તે કેટલી બધી
ગ્ય છે–તે તમારા ખ્યાલમાં આવે, એ માટે આ વાત છે. તમારા જાણવામાં ધૂળ પડી :
પેલા શેઠની વાત તો પ્રાયઃ તમે સાંભળી હશે. એની બેરીને પણ કેવું કહેવું પડ્યું ? કહેવાય છે કે
જાણું જાણું છું કરે ?, ધન લઈ ગયા દૂર; શેઠાણી કહે શેઠને, તારા જાણુપમાં ધૂળ.
શાથી બૈરીને એમ કહેવું પડ્યું કે-“તમારું જાણ્યું ધૂળમાં પડ્યું?” એ માટે કે-જાણને, જાણવાના પરમાર્થ રૂપ