SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩–ચાર અનુયોગો : ચાર અનુયાગા રૂપ ચાર ચા : આ શ્રી ભગવતીજી સૂત્રમાં છત્રીસ હજાર પ્રશ્ના હાવા છતાં પણુ, આ આખા ય સૂત્રને જો માત્ર ચાર જ વિભાગેામાં વહેંચવું હાય, તે તેમ પણ વહેંચી શકાય એવું છે એ વાતને જ જાણે દર્શાવતા હોય તેમ, દશમા વિશેષણ દ્વારા સૂત્રપ્રમાણને દર્શાવ્યા બાદ, તરત જ ટીકાકાર મહિષ અગીઆરમા વિશેષણ તરીકે ફરમાવે છે કે चतुरनुयोगचरणस्य << એટલે કે—જયકુંજર જેમ ચાર ચરણાએ સહિત છે, તેમ શ્રી ભગવતીજી સૂત્ર પણ ચાર ચરણાએ સહિત છે. જયકુંજર જેમ ચાર ચરણા ઉપર ઉભા રહેલા હોય છે, તેમ "" શ્રી ભગવતીજી સૂત્ર પણ ચાર ચરણાના આધારે ઉભેલ છે. જયકુંજરની ગતિ જેમ ચાર ચરણાથી હાય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ ચાર ચરણાથી ગતિમાન બનેલું છે. જયકુંજરનાં ચાર ચરણા તે ઝટ દેખાઈ આવે છે, પરન્તુ શ્રી. ભગવતીજી સૂત્રનાં ચાર ચરણા કયાં ? એ ખાખતના ટીકાકાર મહર્ષિએ આ વિશેષણ રૂપી પદ્યમાં જ ખૂલાસા આપી દ્વીધેલા છે. ચાર અનુયાગા, એ શ્રી ભગવતીજી સૂત્રનાં ચાર ચણા છે. ચાર અનુચેાગેાનાં નામે તે તમને આવડતાં
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy