SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ખીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના ૨}૩ સૂત્રનું આધ્યાત્મિક દૃષ્ટિનું મહત્ત્વ બતાવવાને માટે, ટીકાકાર મહર્ષિએ જય કુંજરને ઉદાહરણ રૂપે ગ્રહણ કરેલ છે, જેમ સુશ્રાવકને શાસ્ત્રને સાંભળવાના જે રસ, તે કેવા હાય–એના ખ્યાલ આપવાને માટે, કામી જનનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. વિષયાના ભાગવટા કેવા કેવા પ્રકારે થાય—એનું જેને જ્ઞાન હોય, જેની વય પણ યુવાન હોય, જેના રૂપ–લાવણ્ય ને સામર્યમાં ખામી ન હોય, ઉત્તમાત્તમ પ્રકારની ભાગસામગ્રીના ચાગ જેને હોય અને જે વિચક્ષણ સુંદર સુંદરી સહ હોય— એવા માણસ, સ્વર્ગની અપ્સરાઓ દ્વારા ગવાતા ગીતને જેવા રસથી સાંભળે, તેના કરતાં પણ અધિક રસથી સમ્યગ્દષ્ટિ સુશ્રાવક શાસ્ત્રનું શ્રવણ કરે. આવા વિષયમાં, એવા કામી જનનું ઉદાહરણુ કેમ આપ્યું ? તે કે—એ ચીજ દુન્યવી સુખના અનુભવીઓને ઝટ ગમ્ય થાય એવી છે અને શ્રવણરસની ઉત્કટતાને જણાવવાને માટે, એથી અધિકતાને જણાવે–એવું ઉદાહરણ દુનિયામાં બીજું કાઈ મળી શકે એવું નથી, માટે કામી જનનું ઉદાહરણ આપ્યું. એ વિવેચન ચાલે, ત્યારે કામી જનના માત્ર શ્રવણરસને આશ્રયીને જ વાત થાય; તેમ જયકુંજરના મહત્ત્વની વાત પણ દુન્યવી દૃષ્ટિએ થાય. આવું જે સમજે, તેને તે પાતે જીતાવું નહિ અને સામે આવેલા દુશ્મનને જીતી લેવા ’–એવું જે જયકુંજરનું આચરણ હોય છે, તે પણ ‘ પ્રવર’ આચરણ છે—એમ લાગ્યા વિના રહે નહિ. આધ્યાત્મિક દૃષ્ટિએ જ્યની વિચારણાઃ ' આધ્યાત્મિક દૃષ્ટિએ વિચાર કરો તે, આન્તર શત્રુઓને આશ્રયીને જેનું આચરણ આવા પ્રકારનું હાય કે‘ કાઈ પણ
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy