________________
૨૪૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એક વણિકની દુકાને જઈને બેઠા. એ દિવસે એ શેઠ ઘણું કમાયે. એ પ્રત્યક્ષ ફળને જોઈને, એ શ્રી શ્રેણિકને એ વળગી પડ્યો કે–પિતાના ઘરે રાખીને પોતાની નિંદા નામની પુત્રી પણ શ્રી શ્રેણિકને પરણાવી. શ્રી અભયકુમાર, એ એ નન્દાના જ સુપુત્ર હતા.
એટલે સામાન્ય, નાશવન્ત સુખસામગ્રીને લાભના લેભે પણ જે માણસ અજાણ્યા માણસને ય વળગી પડે છે, તે પછી અક્ષય અને અનન્ત લક્ષ્મી જેનાથી મળી શકે તેમ છે–એવા આ શ્રી ભગવતીજી સૂત્રને માણસ વળગી પડે નહિ, એ બને કેમ? પણ ખરી વાત એ છે કે–વિવેક જોઈએ. એ માક્ષલક્ષમીને ખપ લાગ જોઈએ અને એના સાધન તરીકે આ શ્રી ભગવતીજી સૂત્ર પણ છે એમ લાગવું જોઈએ. એ વિના, આ સલ્લક્ષણવંતા સૂત્રને પણ હૈયે સ્થાપિત કરી શકાય એ શક્ય નથી.
* ૯-દેવતાધિષ્ઠિત :
દેવતાધિષ્ઠિતપણાનું વર્ણન: સાતમા વિશેષણ તરીકે ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે
“દેવઇિતારામાં