SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના લક્ષણ બારણુમાંથી જણાય.” એને અર્થ એ છે કેપુત્ર માટે થયે કે નિવડશે, એની કલ્પના એ પારણામાં હોય એટલે કે બહુ નાની વયને હોય, તે વખતનાં તેનાં લક્ષણે ઉપરથી થઈ શકે અને બાયડી જ્યાં પરણીને આવે અને બારણામાં પગ દે, ત્યાં એ કેવી નિવડશે–એની કલ્પના એનાં લક્ષણે ઉપરથી આવી શકે. ખરાબ લક્ષણે, છોકરે કે બાયડી ખરાબ નિવડશે–એમ સૂચવે છે અને સારાં લક્ષણે, છોકરે કે બાયડી સારાં નિવડશે-એમ સૂચવે છે. હાથીનાં નેત્રો મધુપિંગળ જેવાં હોય, એની સૂંઢ ઘણી નીચી હોય, એની પીઠ ઉન્નત હોય, એના કુંભસ્થળે કુંભની જેમ ઉંચાં હોય, એની ગ્રીવા ટૂંકી હોય, એનું પૂંછડું પણ લાંબું એટલે એની સૂંઢથી જરાક જ ટૂંકું હોય અને એ પાછલા ભાગમાં નીચે હોય તથા એ મદ ઝરતો હોય, તે એ બધાં હાથીનાં સારાં લક્ષણે ગણાય છે. જયકુંજરમાં એ બધાં હોય છે. એ જ રીતિએ, સૂત્રની રચના કેવા કેવા દેષથી મુક્ત હેવી જોઈએ તેમ જ સારવત્ આદિ કેવા કેવા ગુણએ સહિત હેવી જોઈએ, એનું પણ વર્ણન ઉપકારી મહાપુરૂષોએ કરેલું છે. જે દેષ કહ્યા છે, તેને સૂત્રનાં અપલક્ષણે ગણાય અને જે ગુણે કહ્યા છે, તેને સલક્ષણે ગણાય. આ શ્રી ભગવતીજી સૂત્ર સઘળાં ય અપલક્ષણથી રહિત છે તેમ જ સઘળાં ય સલક્ષણેથી સહિત છે. કેઈ પણ સૂત્રમાં જે જે સુન્દર લક્ષણે સંભવી શકે, તે બધાં ય સુન્દર લક્ષણે આ શ્રી ભગવતીજી સૂત્રમાં છે. મહાપુરૂષોની વાણી સલક્ષણશૂન્ય હોતી જ નથી. આ શ્રી ભગવતીજી સૂત્રમાં ઉંચા ઉંચા લાક્ષણિક પ્રયોગ છે, એમ પણ આ વિશેષણથી કહી શકાય. છે. તેને સલ્લા રહિત છે તેમ અન્ડર
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy