________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૯૭
કોઈ પાદ દ્વારા તા કાઇને કઈ પાદ દ્વારા, એમ પાંચ સે ધ્રુવ પાદોથી એ મુનિવરે પાંચ સા ય ચારાને પ્રતિષેાધ પમાડી દીધા; એટલું જ નહિ, પણ પ્રતિબેાધિત થયેલા એ પાંચ સા ય ચારાને એ મુનીશ્વરે ત્યાં ને ત્યાં જ દીક્ષિત બનાવી દીધા. પ્રશ્ન॰ મુનિ મહારાજથી આ પ્રમાણે ગવાય અને નચાય ખરૂં ?
ગાનાર અને નાચનાર કાણુ છે, એ જૂએ ! કેવલજ્ઞાની છે. અતિશયજ્ઞાની પેાતાને જે કરવામાં લાભ જણાય તે કરે. એમને માટે શાસ્ત્રના નિયમા આધક થાય નહિ. શાસ્ત્રના નિયમેાના જે હેતુ છે, તે હેતુને અતિશયજ્ઞાનિએ પેાતાના જ્ઞાનખળે જાળવે જ છે. આ તા, અતિશયજ્ઞાની અને તેમાં ય પાછા કેવલજ્ઞાની છે, પરન્તુ શ્રી વૃદ્ધવાદી તરીકે પંકાએલા મહાત્મા તા અતિશયજ્ઞાની નહેાતા; તેમ છતાં ય, તે અવસરે મહા લાભનું કારણ જોઇને ગાન કરવા સાથે નાચ્યા પણ હતા. એમ કહેા કે–એવા મહાપુરૂષોની વાતના ઉપયાગ કરીને, લેાકના મનોરંજનને માટે ગમે તે સાધુ ગમે તેમ ગાવાનાચવા મંડી પડે, તેા તે ચેાગ્ય ગણાય નહિ. અનનું રંજત ચારે કહેવાય ?
આપણા મુદ્દો શે। હતા ? પદ્મપદ્ધતિના લાલિત્યના અર્થ એવા નથી કેલલિત પદ્મપદ્ધતિને સામાન્ય જનેા સમજી જ શકે નહિ. સામાન્ય જને પણ સમજી શકે, એવી ય લલિત પદ્મપદ્ધતિ હોય છે. એમાં શું હેાય ? જે પદો હાય, તે એવાં હાય, કે જેના અર્થના સાંભળનારને ઝટ ખાધ થાય. વળી લલિત પદપદ્ધતિ, એ એવી વસ્તુ છે કે એ પદોના અર્થને
૧૩