SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના ૧૭૨ માટેના પુરૂષાર્થ કરવા જોઇએ.’ જેઆ પેાતાની બુદ્ધિને આટલે સુધી લઈ જઈ શકે નહિ, તેઓ પણ એટલું તે વિચારી શકે કે મને જે દુઃખ આવ્યું છે, તે મારા પૂર્વકૃત અશુભ કર્મના ઉદ્દયથી આવ્યું છે, માટે દુઃખથી ડરનારા એવા મારે, હવે એવું અશુભ કર્મ મારા આત્માને વળગે—એવું કાંઈ જ નહિ કરવું જોઇએ; તેમ જ મને જે સુખ મળ્યું છે, તે મારા પૂર્વકૃત શુભ કર્મના ઉયથી આવ્યું છે, માટે સુખના અર્થી એવા મારે, શુભ કર્મમાં જ યત્નશીલ બનવું જોઇએ.' આમ કરતે કરતે પણ બુદ્ધિ કર્મઅન્ધનથી છૂટવાના પ્રયત્ન કરવાની વિચારણા સુધી પહોંચી જાય. ' વળી, આ રીતિએ જે વિચાર કરી શકે છે. અને તદ્દનુસાર વર્તન રાખી શકે છે, તેઓનું ભવિષ્ય તા ઘણું ઉજળું મને જ છે; તે ભવિષ્યમાં ઘણા સુખના ભાગી અવશ્ય અને છે; પરન્તુ વર્તમાનમાં ય તે સમભાવના આત્મિક અને અનુપમ સુખને ભાગવી શકે છે. એવા આત્માએ કદાચ ખીજાઓની દૃષ્ટિમાં · મહા દુઃખી ’ તરીકે દેખાય–એમ પણ અને, પરન્તુ હૈયામાં તે તેએ સુખને જ સ્વાદ અનુભવતા હાય છે; જ્યારે અવિવેકી અને અધીર માણસા મહારથી સુખી દેખાતા હોય ત્યારે પણ, હૈયામાં તે વિવિધ વેદનાએના જ અનુભવ કરતા હોય છે. એટલે કર્મના બન્ધનને તાડવાને પ્રયાસ, એ જ એક સાચા સુખને માટેના પ્રયાસ છે. માતાના ખૂલાસો કપિલ પેાતાની માતાને રડતી જોઈ. એને ખબર નથી કેતેની માતા કયા કારણે રડે છે ? પશુ માતાને રડતી
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy