________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૪૭, પણ ન્યાયી રાજા હેય, તે તે પણ હલ્લને તથા વિહલ્લને સેંપી શકે નહિ. આ ઉપરાંત, કણિકના દૂતે તે ત્યાં સુધી કહી દીધું કે–“તમે જે આ બને કુમારેને રત્નો સહિત નહિ સપી દો, તે તમારે રાજ્યભ્રષ્ટ થવું પડશે. તે છતાં પણ, શ્રી ચેટક રાજાએ એ વાતને ઉત્તર સરખે ય આ નથી અને પિતે જરા સરખા ય તપ્યા પણ નથી. પિતાની વાતમાં પોતે બરાબર મક્કમ રહ્યા છે, પણ એમણે ખાલી ઘૂંક ઉડાડવા જેવી વાત કરી જ નથી. શ્રી ચેટકે આપેલા જવાબને વિચાર કરવામાં આવે, તે લાગે કે-શ્રી ચેટક રાજા જરૂર પરાક્રમશીલ પણ હવા જોઈએ અને અનેક ગુણોથી સમ્પન્ન પણ હેવા જોઈએ. હકીકતમાં છે પણ એમ જ. એ એવા બાણાવળી હતા કેએમનું બાણ ખાલી જતું નહિ. જેના ઉપર એમનું બાણ છૂટે, તે જીવથી જાય-એવું જ બનતું હતું. વળી, તેઓ મહા સમ્યગ્દષ્ટિ સુશ્રાવક હતા. શ્રી ચેટક રાજા સંસારમાં રહ્યા હતા ખરા, પણ તે ઉદાસીન ભાવે જ રહ્યા હતા. એટલે સંસારમાં તે રહેવાને માટે રહ્યા નહતા, પરંતુ રહેવું પડ્યું હતું માટે રહ્યા હતા. બીજા કેઈન પણ લગ્ન કરવાં નહિ-એ તે એમને નિયમ હત; તેમ જ યુદ્ધમાં એક દિવસમાં એક બાણથી અધિક બાણને છેડવું નહિ, એ ય તેમને નિયમ હતે. આવા ગુણસમ્પન્ન અને આવા પરાક્રમી આત્માઓ એલ-ફેલ બેલે જ નહિ. કૃણિકનું યુદ્ધને માટે પ્રયાણ
શ્રી ચેટક રાજાએ જે જવાબો આપ્યા હતા, તે તો એવા હતા કે-જે કૃણિકે જરા શાન્તિથી અને ધીરજથી એ
રહેવું પડ્યું હતું કે એમને નિયમ ઉતારે છાવું નહિ