SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના રનું કારણ પૂછ્યું અને તેઓશ્રીએ પણ વિહાર કરવાના વિચારનું જે કારણ હતું, તે જ કારણ શ્રી અભયકુમારને કહી સંભળાવ્યું. એક દિવસ વિદ્વારને રડવાની વિનંતિ : આવું કારણ જાણ્યા પછી, શ્રી અભયકુમાર જેવા ધર્મોસક્ત આત્માને ચેન પડે? પેાતાના નગરમાં જ મુનિજનની આવી અવજ્ઞા થાય, તે કાઈ પણ ધર્મી જનથી ખમાય ખરી? ધર્મશીલ આત્માને મુનિજનની અવજ્ઞાનું નિવારણ કરવાનું મન થયા વિના રહે જ નહિ. મુનિજનની અવજ્ઞામાં, શાસનની અવજ્ઞા પણ રહેલી છે. લેાકા જો આ રીતિએ મુનિજનેાની અવજ્ઞા કરે, તે આ ક્ષેત્રમાં મુનિજનાને વિહાર દુર્લભ ખની જાય ને ? અનેક આત્માએ શાસનને પામતાં અને આરાધતાં અટકી જાય ને ? લેાકનિન્દાની પરવા કર્યા વિના, ધર્મની આરાધના કરવામાં ચેાજાવું અને ધર્મની આરાધના કરવામાં મક્કમ રહેવું, એ કાંઈ બધા આત્માઓને માટે શકય છે? એટલે ખીજાઓને માટે, ધર્મની આરાધનાને તા, જેમ અને તેમ નિવિઘ્ન બનાવવાનો, ધર્માં જનાએ પ્રયત્ન કરવા જોઇએ. શ્રી અભયકુમારના હૈયે આ વાત હતી જ, પણ એ એવા હતા કે કહેવા કરતાં કરી દેવું સારૂં. આથી, તેમણે તે વખતે શ્રી સુધર્માંસ્વામીજીને કાંઈ જ નહિ કહેતાં, તેમની પાસે ત માત્ર એક જ દિવસની માગણી કરી. શ્રી અભયકુમારે કહ્યું કે ‘આપ હવે માત્ર એક દિવસ રોકાઇ જવાની કૃપા કરો અને પછીથી આપને વિહાર કરવા હાય તેા કરજો. 2 શ્રી સુધર્માસ્વામીજીએ પણ શ્રી અભયકુમારની એ વિનંતિના સ્વીકાર કર્યો અને શ્રી અભયકુમારે કહ્યા મુજબ તે
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy