________________
ખીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૯૫
કડીએ ઉઠાવી લે અને એ બધાની રચના પેાતાના નામે . ચઢાવી દે ! એમ ચારી કરીને, લેખક તરીકેની અને વિ તરીકેની નામનાને મેળવવાના લાલચુએ, આજના જગતમાં સહેલાઇથી જડી આવે છે. એમ લેખક તરીકે પકાવું કે કવિ તરીકે પંકાવું, એના કરતાં તે મૂંગા મરવું એ સારૂં છે, એવું પ્રમાણિક માણસાનું મન્તવ્ય હોય છે. પ્રમાણિક માણસા, ખીજાનાં લેખનાના કે કાવ્યેાના આધાર લે નહિએવું છે જ નહિ; પરન્તુ પ્રમાણિક માણસા, પાતે જેટલેા જેટલા બીજાના લેખનનેા કે કાવ્યને આધાર લીધા હોય, તેને યથાયેગ્ય રીતિએ જાહેર કર્યા વિના પણ રહે નહિ.