SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ ૨૨ - અભિગ્રહ અને ભાવનાની ચતુર્ભગી. ૧ અભિગ્રહ સાધવભાવના સાધનહિ સરખા અભિગ્રહવાળા અને જુદી ભાવના વાળા સાધુ, શ્રાવકો અને નિહ્નવો. ૨ ભાવના સાધ0 અભિગ્રહ સાધવ નહિ સરખી ભાવનાવાળા અને જુદા અભિગ્રહવાળા સાધુ, શ્રાવક અને નિહ્નવો. ૩ અભિગ્રહ સાધવ ભાવના સાધવ સરખા અભિગ્રહવાળા અને સરખી ભાવનાવાળા સાધુ, શ્રાવક અને નિહ્નવો. ૪ અભિગ્રહ સાધવ નહિ ભાવના સાધ0 જુદા અભિગ્રહવાળા અને જુદી નહિ ભાવનાવાળા સાધુ, શ્રાવક અને નિહ્નવો. ઉપર મુજબના દરેક ભંગમાં સાધુ માટે કરેલું હોય તો સાધુને ન કહ્યું. તીર્થકર, પ્રત્યેકબુદ્ધ, નિદ્ભવો અને શ્રાવક માટે કરેલું હોય તો સાધુને કહ્યું. તીર્થકર અને પ્રત્યેકબુદ્ધ સિવાય સાધુ માટે કરેલો આહાર સાધુઓને તથા કેવળજ્ઞાની સાધુઓને પણ કહ્યું નહિ. જ્યારે તીર્થકર, પ્રત્યેકબુદ્ધ માટે કરેલું કેવળજ્ઞાની સાધુને પણ કહ્યું. જો તીર્થકર, પ્રત્યેકબુદ્ધ, નિદ્ભવો અને શ્રાવકો માટે આહાર આદિ કરેલા હોય તો સાધુને કહ્યું. પરંતુ સાધુ માટે કરેલ હોય તો કહ્યું નહિ. આ પ્રમાણે બધે સમજી લેવું. દ્વાર ત્રીજું કયા કયા પ્રકારે વાપરવાથી આધાકર્મ બંધાય ? पडिसेवणापडिसुणणा संवासणुमोयणेहिं तं होइ । ફુદ તેર વસુવાણિરાયહિં વિદ્યુતા | ૮ | (પિં. વિ. ૧૩) ૨ પ્રતિસેવના એટલે આધાકર્મી દોષવાળા આહારાદિનું વાપરવું. ૨ પ્રતિશ્રવણા એટલે આધાકર્મી આહારના નિમંત્રણનો સ્વીકાર કરવો. ૩ સંવાસ એટલે આધાકર્મી આહાર વાપરતા હોય તેમની સાથે રહેવું. ૪ અનુમોદના એટલે આધાકર્મી આહાર વાપરતા હોય તેની પ્રશંસા કરવી.
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy