________________
|| શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ || अनन्तलब्धिनिधानाय श्रीगौतमगणधरेभ्यो नमः || નમામિ નિત્યં સૂરિ-રામચંદ્રમ્ II
પિંડનિર્યુક્તિ પરાગ
* લેખક *
સર્વાધિકસંખ્યશ્રમણસાર્થાધિપતિ સિદ્ધાંતમહોદધિ પૂજ્યપાદ
આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટપ્રભાવક આગમપ્રજ્ઞ પ્રવચનપટુ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જંબૂસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી નિત્યાનંદવિજયજી મ. સા.
* સંપાદક *
જૈનશાસનશિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં શિષ્ય-પ્રશિષ્યરત્નો વર્ધમાનતપોનિધિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજનાં શિષ્ય પ્રવચનપ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી (રાજ
- શમાર્ગે
: પૂર્વ પ્રકાશક : સન્માર્ગ પ્રકાશન
શ્વે. મૂ. તપ. જેન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન : ૨૫૩૯ ૨૭૮૯
Email : sanmargprakashan@gmail.com