________________
નિક્ષિપ્ત દોષ
૧૬૫
૨૯ સચિત્ત પૃથ્વીકાય ઉપર સચિત્ત વાયુકાય મૂકેલું. ૨૦ સચિત્ત અપૂકાય ઉપર સચિત્ત વાયુકાય મૂકેલું. ૨૭ સચિત્ત તેઉકાય ઉપર સચિત્ત વાયુકાય મૂકેલું. રર સચિત્ત વાયુકાય ઉપર સચિત્ત વાયુકાય મૂકેલું. ૨૩ સચિત્ત વનસ્પતિકાય ઉપર સચિત્ત વાયુકાયા મૂકેલું. (૨૪ સચિત્ત ત્રસકાય ઉપર સચિત્ત વાયુકાય મૂકેલું. ૨૫ સચિત્ત પૃથ્વીકાય ઉપર સચિત્ત વનસ્પતિકાય મૂકેલું. ૨૬ સચિત્ત અપુકાય ઉપર સચિત્ત વનસ્પતિકાય મૂકેલું. ૨૭ સચિત્ત તેઉકાય ઉપર સચિત્ત વનસ્પતિકાય મૂકેલું. ૨૮ સચિત્ત વાયુકાય ઉપર સચિત્ત વનસ્પતિકાય મૂકેલું. ૨૯ સચિત્ત વનસ્પતિકાય ઉપર સચિત્ત વનસ્પતિકાય મૂકેલું. ૩૦ સચિત્ત ત્રસકાય ઉપર સચિત્ત વનસ્પતિકાય મૂકેલું. ૩૨ સચિત્ત પૃથ્વીકાય ઉપર સચિત્ત ત્રસકાય મૂકેલું. ૩૨ સચિત્ત અપુકાયા ઉપર સચિત્ત ત્રસકાય મૂકેલું. ૩૩ સચિત્ત તેઉકાય ઉપર સચિત્ત - ત્રસકાય મૂકેલું. ૩૪ સચિત્ત વાયુકાય ઉપર સચિત્ત ત્રસકાય મૂકેલું. ૩૫ સચિત્ત વનસ્પતિકાય ઉપર સચિત્ત ત્રસકાયા મૂકેલું. ૩૬ સચિત્ત ત્રસકાય ઉપર સચિત્ત ત્રસકાય મૂકેલું. મિશ્ર પૃથ્વીકાય આદિ ઉપર સચિત્ત પૃથ્વીકાય આદિના ૩૬ ભાંગા સચિત્ત પૃથ્વીકાય આદિ ઉપર મિશ્ર પૃથ્વીકાય આદિના ૩૬ ભાંગા મિશ્ર પૃથ્વીકાય આદિ ઉપર મિશ્ર પૃથ્વીકાય આદિના ૩૬ ભાંગા
કુલ ૧૪૪ ભાંગા. આ પ્રમાણે બીજી અને ત્રીજી ચતુર્ભગીના ૨૪૪-૨૪૪ ભાંગા જાણવા. કુલ ૪૩ર ભેદો થાય.
પુનઃ આ દરેકમાં અનંતર અને પરંપર એમ ભેદો થાય છે. ત્રણ ચતુર્ભગીમાં બીજી અને ત્રીજી ચતુર્ભગીનો ચોથો ભાંગો (અચિત્ત ઉપર અચિત્ત) સાધુને કલ્પી શકે. અર્થાત્ તે ભાંગા ઉપર રહેલો આહાર આદિ લેવો કલ્પી શકે. તે સિવાયના ભાંગા ઉપર રહેલું કહ્યું નહિ.