________________
૧૫. અનિસૃષ્ટ દોષ માલિકે રજા નહિ આપેલું ગ્રહણ કરવું તે અનિષ્ટદોષ કહેવાય. अणिसिटुं पडिकुटुं अणुनायं कप्पए सुविहियाणं ।
ચોr નો સંદર રાવ, ઝા (પિ. નિ. ૩૭૭) શ્રી તીર્થંકર ભગવંતોએ જણાવ્યું છે કે “રજા નહિ આપેલું ભક્તાદિ સાધુને લેવું કલ્પ નહિ, પરંતુ રજા આપેલી હોય તો લેવું કહ્યું.'
રજા નહિ આપેલાના અનેક પ્રકારો છે. તે ૧. મોદક સંબંધી, ૨. ભોજન સબંધી ૩. શેલડી પીલવાનું યંત્ર કોળા ઘાણી વગેરે સંબંધી, ૪. લગ્નાદિ સંબંધી, ૫. દૂધ. . દુકાન-ઘર વગેરે સંબંધી.
સામાન્ય રીતે રજા નહિ આપેલાના બે પ્રકારો છે. ૧. સાધારણ અનિસૃષ્ટબધાએ રજા નહિ આપેલી અને ૨. ભોજન અનિસૃષ્ટ-જેના હકનું હોય તેણે રજા નહિ આપેલી.
2. સાધારણ અનિસૃષ્ટ-વસ્તુના ઘણા માલિક હોય તેવું. તેમાંથી એક જણ આપતો હોય પણ બીજાઓની રજા ન હોય; તેવું સાધારણ અનિવૃષ્ટ કહેવાય
૨. ભોજન અનિસુષ્ટ-જેના હકનું હોય તેની રજા સિવાય આપતા હોય તે ભોજન અનિકૃષ્ટ કહેવાય.
આમાં ચોલ્લક એ ભોજન અનિવૃષ્ટ કહેવાય અને બાકી મોદક, યંત્ર, સંખડિ વગેરે સાધારણ અનિવૃષ્ટ કહેવાય છે.