SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. માલાપહત દોષ मालोहडंपि दुविहे जहन्नमुक्कोसगं च बोधव्वं । ગતિદિનતંત્ર ત્રિવરીયં તુ ૩%ોસં ારા (પિં. નિ. ૩૫૭) માલાપહત બે પ્રકારે છે. ૧ જઘન્ય અને ૨ ઉત્કૃષ્ટ, પગની પાની ઊંચી કરીને શીકા વગેરેમાં રહેલી વસ્તુ આપે તે જઘન્ય અને તે સિવાયનું કોઠી મોટા ઘડા વગેરેમાંથી કે નિસરણી વગેરે ઉપર ચઢીને લાવીને આપે તે ઉત્કૃષ્ટ માલાપહત કહેવાય. અથવા ચાર ભેદો પણ કહ્યા છે – उड्ढमहे तिरियपि य अहवा मालोहडं भवे तिविहं । ૩ ૨ મદાર માિં હું મારૂતુ માં ૪૪ (પિં. નિ. ૩૬૩) ૨ ઉર્ધ્વ માલાપહત-શકું, છાજલી, માળિયું કે મેડા ઉપરથી લાવીને આપે છે. ૨ અધો માલાપહત-ભોંયરામાંથી લાવીને આપે છે. ૩ ઉભય માલાપહત-ઊંચી કોઠી હોય તેમાંથી વસ્તુ કાઢતાં પગની પાનીથી ઊંચા થઈ પછી વાંકા વળીને વસ્તુ કાઢીને આપે છે. ૪ તિર્યફ માલાપહત-જમીન ઉપર બેઠા બેઠા ગોખલા વગેરેમાંથી કષ્ટપૂર્વક હાથ લાંબો કરી વસ્તુ લઈને આપે છે. માલાપહત ભિક્ષા ગ્રહણ કરવામાં આપનારને માલ-મેડા ઉપર ચઢતાં, ભોયરામાં જતાં-ઊતરતાં કષ્ટ પડતું હોવાથી, ચઢતાં-ઊતરતા કદાચ પડી જાય
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy