SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृतांग ४४३ तदेवमाचारानाचारौ प्रतिपाद्य तदशक्यानुष्ठानं न भवतीति सूचयितुं तदासेवकं दृष्टान्तभूतमार्द्रकं भगवत्समीपमागच्छन्तं प्रति गोशालककृतप्रश्नमुपस्थापयतितीर्थकृतो धर्मदेशना दम्भप्रधाना, पूर्वचर्यापरित्यागेनापरकल्पसमाश्रयादिति चेत् ॥७५॥ तीर्थकृतेति, गोशालक आह- हे आर्द्रक ! भवत्तीर्थकृत् पूर्वमेकान्तचारी, तपश्चरणोद्युक्त आसीत्, साम्प्रतं तपश्चरणविशेषैर्निर्भत्सितो मां विहाय प्रभूतशिष्यपरिकरं कृत्वा देवादिमध्यगतो भवद्विधानां मुग्धजनानां धर्ममाचष्टे, बहुजनमध्यगतेन युष्मद्गुरुणा धर्मदेशना याऽऽरब्धा, साऽऽजीविका स्थापिता, एकाकी विहरन् लौकिकैः परिभूयत इति मत्वा, तदनेन दम्भप्रधानेनास्थिरेण जीविकार्थमिदमारब्धम्, तदेवं पूर्वचर्यापरित्यागेनापरकल्पसमाश्रयणाच्चपल, एतस्य चानुष्ठानं न पूर्वापरेण सन्धत्ते, यदि हि साम्प्रतीयं वृत्तं प्राकारत्रयसिंहासनाशोकवृक्षभामण्डलचामरादिकं मोक्षाङ्गमभविष्यत् तदा प्राक्तनी यैकचर्या क्लेशबहुलाऽनेनानुष्ठिता साऽस्य केवलं क्लेशाय भवेत्, यदि सा कर्मनिर्जरणहेतुका परमार्थभूता तर्हि साम्प्रतावस्था परप्रतारकत्वाद्दम्भकल्पा, अतो मौनव्रतिकधर्मदेशनारूपयोः पूर्वोत्तरानुष्ठानयोः परस्परतो विरोधः, यद्येकान्तचारित्वमेव शोभनं पूर्वमाश्रितत्वात्, ततः सर्वदाऽन्यनिरपेक्षैस्तदेव कर्त्तव्यम्, अथ चेदं साम्प्रतं महापरिवारावृतं साधुं मन्यते ततस्तदेवादावप्याचरणीयमासीत्, द्वे अप्ये ते छायातपवदत्यन्तविरोधिनी नैकत्र समवायं गच्छत इति ॥७५॥ તે જ આચાર અનાચારનું પ્રતિપાદન કરી તેમાં જે અશક્ય અનુષ્ઠાન ન થાય. તેનું સૂચન કરવા માટે તેનું આસેવન કરનારા દૃષ્ટાન્તરૂપ ભગવાન પાસે આવતા આદ્રકુમારને ગોશાળાએ કરેલ પ્રશ્નોનું ઉપસ્થાપન કરે છે. ગોશાળો પ્રશ્ન પૂછે છે. સૂત્રાર્થ :- તીર્થંકરે કરેલ ધર્મદેશના દંભ પ્રધાન છે. પૂર્વચર્યા છોડીને બીજા આચારનો આશ્રય કરવાથી એમ હોય છે. ટીકાર્થ :- ગોશાલક કહે છે કે આર્દ્રક તમારા તીર્થંકર પહેલાં એકાંતચારી હતા, તપ ચરણ યુક્ત હતા. વર્તમાન કાળમાં હમણાં તપ ચરણનો વિશેષ પ્રકારે તિરસ્કાર કરી મને છોડી ઘણા શિષ્ય પરિવાર કરી દેવ વગેરેમાં - દેવની વચ્ચે રહી તમારા જેવા ભોળાઓને ધર્મ કહે છે. ઘણા લોકોની વચ્ચે રહેલ તમારો ગુરુ જે ધર્મની દેશના આરંભી છે. તે આજીવિકા સ્થાપી છે. એકાકી વિચરતા લૌકિકો વડે પરાભવ થશે એમ માની તેમને દંભ-માયા પ્રધાન અસ્થિર થયેલા આજીવિકા માટે આ બધું શરૂ કર્યું છે. તેથી આ પ્રમાણે પૂર્વચર્યા એટલે પહેલાના આચારને છોડી બીજો આચાર સ્વીકારી ચપલ એટલે અસ્થિર બન્યા છે. એમના અનુષ્ઠાનોનું પૂર્વાપર અનુસંધાન મલતું નથી, જો વર્તમાન કાલિન આચાર ત્રણ પ્રકાર સિંહાસન, અશોકવૃક્ષ, ભામંડલ ચામર
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy