SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृतांग ३६१ अक्षारेति, केचिद्वदन्ति लवणेनाहारस्य रसपुष्टिः क्रियते तद्वर्जनेन च मोक्षः, तव लवणं सैन्धवसौवर्चलबिडरौमसामुद्रभेदेन पञ्चविधम्, तद्वर्जनेन रसपरित्याग एव कृतो भवति, तत्त्यागाच्च मोक्षावाप्तिरिति । अन्ये च सचित्ताप्कायपरिभोगेन मोक्षं वदन्ति तथा ह्युदकं मलशोधकं दृष्टम्, यथा वस्त्रादेः, तथा चान्तरशुद्धिरप्युदकादेव, अन्ये हुतेन मोक्ष प्रतिपादयन्ति, ये स्वर्गादिफलानपेक्षया समिधा घृतादिभिर्हताशनं तर्पयन्ति ते मोक्षायाग्निहोत्रं जुह्वति शेषास्त्वभ्युदयाय, अग्निहि सुवर्णादीनां मलं दहति तथाऽऽन्तरमपि पापमिति । मतानीमानि निराचष्टे, व्यभिचारादिति, पञ्चविधक्षारापरिभोगेन न मोक्षप्राप्तिः, लवणमेव रसपुष्टिजनक मित्यसिद्धेः, रसपुष्टिजनकैः क्षीरशर्करादीभिर्व्यभिचारात्, किञ्च किं द्रव्यतो लवणवर्जनेन मोक्षावाप्तिः, उत भावतः, नाद्यः, लवणरहितदेशे सर्वेषां मोक्षप्राप्तिप्रसङ्गात्, न द्वितीयः, भावस्यैव मोक्षप्राप्तौ प्रधानत्वाल्लवणवर्जनवैयर्थ्यापातात्, एवं प्रत्यूषजलावगाहनेन न मोक्षः, उदकपरिभोगेन तदाश्रितप्राण्युपमर्दनात्, न हि जीवोपमर्दान्मोक्षः, न वैकान्ततो जलं बाह्यमलस्याप्यपनयने समर्थम्, आन्तरन्तु न शोधयत्येव, भावशुद्धया तच्छुद्धेः, भावरहितस्यापि यदि तच्छुद्धिः स्यात्तदा मत्स्यादीनामपि मुक्त्यवाप्तिः स्यात्, किञ्च जलं यथाऽनिष्टं मलमपनयति तथेष्टमपि कुंकुमादिकमङ्गरागम्, एवञ्च पापस्येव पुण्यस्यापीष्टस्यापनयनादिष्टविघातकृद्भवेत्, तथा नाग्निहुतादपीष्टसिद्धिः प्राण्युपमर्दनात्, यद्यग्निस्पर्शेन सिद्धिः स्यात्तीङ्गारदाहककुम्भकारायस्कारादीनामग्नि संस्पृशतामपि सिद्धिः स्यात्, एवञ्चैते परमार्थावेदिनः प्राण्युपधातेन पापमेव धर्मबुद्धया कुर्वन्तो नानाप्रकारैः प्राणिनो व्यापादयन्ति नरकादिगतिञ्च गतास्तीव्रदुःखैः पीड्यमाना असह्यवेदनयाऽशरणाः करुणमाक्रन्दन्ति ॥३४॥ અક્ષાર વગેરે વડે મોક્ષ છે. એ મતને વિશેષપણે નિરાકરણ કરે છે. સૂત્રાર્થ :- અક્ષાર એટલે મીઠા વગરના સ્નાન વગેરેથી મોક્ષ નથી. કારણ કે વ્યભિચાર દોષ આવે છે. મોક્ષનો હેતુ ભાવ જ હેતુ છે. ટીકાર્થ :- કેટલાક કહે છે. લવણ એટલે મીઠાથી આહારની રસપુષ્ટિ થાય છે. તે લવણ, સેંધવ, સૌવર્ચ, લબિડ, રૌમ, સામુદ્ર ભેદ વડે પાંચ પ્રકારનું છે. તે છોડવાથી રસ ત્યાગ કર્યો છે. તેના ત્યાગથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. બીજા મતવાળા કહે છે કે સચિત્ત પાણી વાપરવાથી મોક્ષ થાય છે. એમ કહે છે. તથા પાણી મલની શુદ્ધિ કરનાર છે. જેમ વસ્ત્ર વગેરેની તથા આંતરશુદ્ધિ પણ પાણીથી જ થાય છે. બીજા મતવાળા કહે છે કે હોમ-હવન વડે મોક્ષ થાય. જેઓ સ્વર્ગ વગેરે ફલની અપેક્ષા વગર સમિધ ઘી વગેરે વડે હવનના અગ્નિને તર્પણ કરે છે. તેઓ મોક્ષ માટે
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy