________________
૩૮૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
-
-
-
ઉપશમ શ્રેણી એ ચડતાં જીવોની અપેક્ષાએ બમણો સ્થિતિબંધ જાણવો.
સર્વ મોહનીય કર્મનો ક્ષય કરે તે જીવોને સર્વશ્રપાક જીવો કહેવાય છે.
વિસંયોજનાનો અર્થ : જે પ્રકૃતિઓનો સર્વથા ક્ષય થયા. પછી ફ્રીથી બંધ થવા સંભવ હોય એવી પ્રકૃતિઓનો ક્ષય થાય તેને વિસંયોજના કહેવાય છે. માત્ર અનંતાનુબંધી ૪ કષાયની જ વિસંયોજના થાય છે.
ક્ષપશ્રેણી વર્ણન સમાપ્ત
૧. એક સંયોગી આઠ ભાંગા થાય.
૧ = સાસ્વાદન, ૨ = મિશ્ર, ૩ = અપૂર્વકરણ, ૪ = અનિવૃત્તિકરણ, ૫ = સૂક્ષ્મસંપરાય, ૬ = ઉપશાંત મોહ, ૭ = ક્ષીણ મોહ, ૮ = અયોગી કેવલી ગુણસ્થાનક
હવે આગળના દ્વિક સંયોગી આદિ ભાંગા ઉપર જણાવેલ અંક સંજ્ઞા મુજબ અંકમાં જણાવાશે તો ઉપરના અંક મુજબ ગુણસ્થાનકના નામો જાણવા.
૨. દ્ધિક સંયોગી ભાંગા ૨૮ થાય છે. ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ ૧.૮ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ ૨.૮ ૩.૪ ૩.૫ ૩.૬ ૩.૭ ૩.૮ ૪.૫ ૪.૬ ૪.૭ ૪.૮ ૫.૬ ૫.૭ ૫.૮ ૬ ૭ ૬.૮ ૭.૮
. ત્રિક સંયોગી ૫૬ ભાંગા થાય છે. ૧.૨.૩ ૧.૨.૪ ૧.૨.૫ ૧.૨.૬ ૧.૨.૭ ૧.૨.૮ ૧.૩.૪ ૧.૩.૫ ૧.૩.૬ ૧.૩૭ ૧.૩.૮ ૧.૪.૫ ૧.૪.૬ ૧.૪૭ ૧.૪.૮ ૧.૫.૬ ૧.૫૭ ૧.૫.૮
.