SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ - - - - - - - - - - - -- ચૌદ ગુણસ્થાનક માર્ગ-૩ • ––– છતાં ગ્રહણ ન કરે. તથા ચોરમાં ભળી જવું-ચોરને કુશળતા પૂછવીતજાત (તેના જેવા) રાજ ભેદ કરવો-ચોરનું અવલોકન કરવુંવળી માર્ગ દેખાડવો-શય્યા આપવી-પદભંગ-(પગ ભાંગવા) તથા વળી વિસામો આપવો-પગે પડવું-આસન આપવું-ચોરને છૂપો રાખવો-તેવી રીતથી મોટા રસ્તા પાજ બતાવવી-પાણી આપવુંવાયુદાન (પંખા આપવા)-દોરડું આપવું-અને દાન આપવું. એ સર્વ જાણીને જે કરાય તે અદત્તાદાન કહેવાય, ત્રીજા વ્રતમાં એ ઉપર કહેલ ૧૮ પ્રકારની સ્તનપ્રસૂતિ (ચોરી) જ જાણવી. ક્ષેત્રમાં, ખળામાં, અરણ્યમાં, દિવસે કે રાત્રે, અથવા વિશ્વાસપણામાં પણ જેનું ધન વિનાશ પામતું નથી તે અચોરીનું ળ છે. તથા ગામઆર-નગર-દ્રોણમુખ મડંબ પરનનો (ગામ વિશેષોનો) જે સ્વામી દીર્ધકાળ સુધીનો થાય છે. (એટલે દીર્ધકાળ અધિપતિપણું ભોગવે છે) તે અચોરીનું ફળ છે. તથા આ લોકમાં નિશ્ચયે ગર્દભ ઉપર ચઢવાનું, નિન્દા, ધિક્કાર અને મરણ પર્યન્ત દુઃખ અને પરભવમાં નરકનું દુખ ચોર પુરૂષ ભોગવે છે-પામે છે. વળી ચોરીના વ્યસનથી અત્યંત હણાયેલા (એટલે અત્યંત ચોરીના વ્યસની) પુરૂષો નરકમાંથી નિકળીને પણ કેવર્ત (શિકારી), ટુટમુટ, બ્લેરા, અને આંધળા, હજારો ભવ સુધી થાય છે. || તિ ૩૯ત્તાદાન વિરમણવ્રત || ૨૬-રૂા. (૧) જીવની પોતાની ઇચ્છા ન હોવા છતાં તે જીવને આપણે ગ્રહણ કરવો તે નીવ37. (૨) તીર્થકરે નિષેધ કરેલી વસ્તુ ગ્રહણ કરવી તે तीर्थंकरअदत्त. (૩) ગુરૂએ નિષેધ કરેલી વસ્તુ ગ્રહણ કરવી તે गुरुअदत्त. (૪) પોતે પ્રથમ સોપારી આદિ દ્રવ્યનો સંગ્રહ કર્યો હોય,
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy