SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ને અોતેર (૧૭૮) જન અધિક કરવી. એટલે કે-આણ્યું તર મંડળને વિષે ચંદ્રની ગતિ ૫૦૭૩ એજન ઉપર કાંઈક અધિક કહી છે, તેમાં ૧૭૮ ઉમેરવાથી પરપ૧૬ એજન થાય છે તેટલી આત્યંતર મંડળે સૂર્યની મુહૂર્તગતિ જાણવી. કારણ કે ચંદ્ર કરતાં સૂર્યની શીવ્ર ગતિ છે. તથા ચંદ્રની બાહા મંડળને વિષે સાધિક–કાંઈક અધિક ૫૧૨૫ જનની મુહુર્તગતિ કહી છે તે એક ને એશી વડે અધિક કરવી એટલે કે ૫૧૨૫ માં ૧૮૦ ભેળવીએ ત્યારે પ૩૦૫યોજન પ્રમાણુ બાહ્ય મંડળમાં સૂર્યની મુહૂર્તગતિ જાણવી; કેમકે કાંઈક ઊણ સાઠીયા અઢાર ભાગની અહીં વૃદ્ધિ કરવાની છે. એટલે કે દરેક મંડળે કાંઈક ન્યૂન અઢાર અઢાર સાઠીયા ભાગની વૃદ્ધિ કરવાથી ૫૪ યોજન લગભગ એટલે પ૩૪૬ યોજનની વૃદ્ધિ થાય છે. ૧૭૫ (આ ગતિ સંબંધી વધારે હકીકત સમજવા માટે ક્ષેત્ર લેકપ્રકાશ સર્ગ ૨૦ મે જુએ.) હવે સૂર્યના મંડલેને વિષે ઉદય અને અસ્તનું આંતરૂં કહે છે– મઝે ઉદયવંતરિ, ચણિવર્ણસહસ્સ પણસ છવીસાફ બાયાલ સર્ભિાગા, દિણું ચ અરસમુહુર્તા. ૧૭૬ મઝે-અંદરના માંડલે | બાયોલ-બેંતાલીસ ઉદયત્યંતરિ-ઉદય અને અસ્તનું | સદ્ ભાગા-લાઠીયા ભાગ આંતરું ! દિશં–દિવસ ચણિવઇગણું ' અરસ-અઢાર અર્થ –સૌથી અંદરના માંડેલે સૂર્યને ચોરાણું હજાર
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy