SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ અહીં બીજા મંડલથી ચોદે મંડલમાં પિણાચાર પિણાચાર વધારવાના છે, તેથી ચૌદને પિણચારે ગુણતાં બાવન અધિક એટલે સાડી બાવન થાય છે. પરંતુ સાચી રીતે તે. (પર) એજનમાં પણ ૪, ભાગ ઓછાની વૃદ્ધિ થાય છે. કારણ કે માંડેલે પોણાચાર જન વૃદ્ધિ કહી છે તે હેજ ઓછી હોય છે. અહીં એક જનના ૧૩૭૨૫ ભાગ કરીએ તેવા દ૯૯૦ ભાગ સમજવા. ૧૭૪ સૂર્યની દરેક મંડળે મુહૂર્તગતિ કહે છે – જા સસિણ સા રવિણે, અડસયરિસણ સીસએણ હિઆ; કિંચણાણ અરસટિ-હાયાણસિહ વુડ્ડી. ૧૭પ જા–જે || કિંચૂણાણુકાંઈક ઓછાં અડસયરિ–અઠોત્તર સદ્વિ ભાગાણુંસાઠીયા ભાગની અસિસએણ-એક સો એંસી | યોજન | ઈહ-અહીં અહિ-અધિક | ગુડી-વૃદ્ધિ અર્થ –જે ચંદ્રની ગતિ કહી તે સૂર્યની પણ ગતિ જાણવી. પરંતુ અંદરના માંડલે મુહૂર્ત ગતિમાં ૧૭૮ જન વધારવી ને બાહ્ય માંડલે ૧૮૦ જન અધિક કરવી. અહીં પ્રત્યેક માંડેલે કાંઈક હીન સાઠીયા ૧૮ ભાગની વૃદ્ધિ થાય છે. ૧૭૫ વિવેચન:-ચંદ્રની આત્યંતર મંડળને વિષે જે મુહુર્ત ગતિ કહી છે તે જ સૂર્યની ગતિ છે પણ તે એકસે.
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy